1. Home
  2. Tag "Delhi government"

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને દિલ્હી સરહદ પર ટોલ ટેક્સ વસૂલવાનું બંધ કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ સંકટ અંગે સુપ્રીમ કોર્ટ એક કેસની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે આ સમસ્યાના વ્યવહારિક અને વ્યવહારિક ઉકેલો પર વિચાર કરવો જોઈએ. હવાની ગુણવત્તામાં બગાડના પ્રતિભાવમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પ્રતિબંધોને કારણે કામ ન કરી રહેલા બાંધકામ કામદારોની ચકાસણી કરવા અને તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનો […]

પાણીની સમસ્યાના ઉકેલા માટે સમિતિની રચના કરવા દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત

નવી દિલ્હીઃ દિલ્હી અને હરિયાણા વચ્ચેના જળ વિવાદને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સમસ્યાના સમાધાન માટે એક સમિતિની રચના કરવી જોઈએ. દિલ્હી સરકારે અરજી દાખલ કરીને હરિયાણાને તાત્કાલિક પાણી છોડવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે. કહેવાય છે કે હીટવેવ […]

પાણીની સમસ્યા મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી, અણિયારા સવાલો કર્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં આકરી ગરમી વચ્ચે પાણીનું સંકટ વધી રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને દિલ્હી સરકારને પૂછ્યું કે તેણે ટેન્કર માફિયાઓને રોકવા માટે શું પગલાં લીધાં છે. પાણીનો બગાડ અટકાવવા તમે શું કામ કર્યું? દિલ્હીમાં પાણીની અછતના મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ કોઈ નવો મામલો નથી. છેલ્લા […]

દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ ‘આપ’ અને મંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ રાજીનામુ આપ્યું છે. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પર હતા. તાજેતરમાં જ રાજકુમાર આનંદના ઘરે ઈડીના દરોડા પડ્યાં હતા. જે બાદ તેમણે રાજીનામું આપતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. રાજકુમાર આનંદે મંત્રી પદ […]

શું કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે કે દિલ્હીમાં લાગશે રાષ્ટ્રપતિશાસન?

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના તમામ મંત્રી ભલે વારંવાર કહેતા હોય કે જેલમાં જ સરકાર ચલાવશે, પરંતુ એવી કોઈ સંભાવના દેખાય રહી નથી. બંધારણીય નિષ્ણાતો મુજબ, ઈતિહાસમાં કોઈપણ એવું ઉદાહરણ જોવા મળતું નથી, જ્યારે કોઈએ જેલમાંથી સરકાર ચલાવી હોય. કહેવામાં આવે છે કે જો કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા નથી, તો દિલ્હીમાં […]

વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે જારી કર્યો નવો આદેશ, BS-3 અને BS-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોની હવા ફરી પ્રદૂષિત થવા લાગી છે. આવી સ્થિતિમાં લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. આ દરમિયાન સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે.આ નવો આદેશ દિલ્હી સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ હવે […]

દિલ્હીના સરકાર કર્મચારીઓને સીએમ કેજરીવાલની ભેટ,દરેકને 7 હજાર રૂપિયાનું બોનસ મળશે

દિલ્હી સરકારના કર્મચારીઓને 7-7 હજાર રૂપિયાનું બોનસ દિલ્હી સરકારમાં કામ કરતા ગ્રુપ બી, નોન-ગેઝેટેડ અને ગ્રુપ સીના 80 હજાર કર્મચારીઓને થશે ફાયદો   દરેક કર્મચારીને 7 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે, તેના પર 56 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે આ જાહેરાતની સાથે સીએમએ સૌને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી  દિલ્હી: દિવાળીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી […]

દિલ્હી સરકારે ‘જૂની’ એક્સાઇઝ પોલિસીને 6 મહિના માટે લંબાવી

દિલ્હી:દિલ્હી સરકારે ‘જૂની’ એક્સાઇઝ પોલિસીને 6 મહિના માટે લંબાવી છે.આ સાથે જ સરકારે અધિકારીઓને નવી એક્સાઇઝ પોલિસી જલ્દી તૈયાર કરવા સૂચના આપી છે.આ સાથે હવે 6 મહિનામાં પાંચ ડ્રાય ડે આવશે. આ 6 મહિનામાં સરકાર દ્વારા મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, બુદ્ધ પૂર્ણિમા, ઈદ અલ-ફિત્ર અને ઈદ અલ-અદહા પર 5 ડ્રાય ડે હશે.હાલમાં 6 મહિના માટે […]

દિલ્હી સરકારે બાંધકામના કામ પર લગાવ્યો પ્રતિબંધ,વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લેવાયો  નિર્ણય

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની હવા ફરી એકવાર ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે.આને કારણે, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ત્રીજો તબક્કો અહીં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.બિનજરૂરી બાંધકામો અને ડિમોલિશનના કામો બંધ કરવા સૂચના આપવામાં આવી છે.જીઆરએપીના અમલ માટે જવાબદાર સબ-કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ એનસીઆર રાજ્યોને તેનો અમલ કરવા માટે કહેવામાં […]

સુપ્રીમની ફટકાર બાદ દિલ્હી સરકાર સફાળી જાગી, શાળાઓ ફરીથી બંધ કરવાના આદેશ આપ્યા

સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારનો નિર્ણય સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા આગામી આદેશ સુધી શાળાઓ રહેશે બંધ નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સતત અને વ્યાપકપણે વધી રહેલા વાયુ પ્રદૂષણની વચ્ચે સ્કૂલો ખોલવાના કેજરીવાલ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કેજરીવાલ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની ઝાટકણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code