1. Home
  2. Tag "Delhi government"

સુપ્રીમની ફટકાર બાદ દિલ્હી સરકાર સફાળી જાગી, શાળાઓ ફરીથી બંધ કરવાના આદેશ આપ્યા

સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારનો નિર્ણય સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા આગામી આદેશ સુધી શાળાઓ રહેશે બંધ નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સતત અને વ્યાપકપણે વધી રહેલા વાયુ પ્રદૂષણની વચ્ચે સ્કૂલો ખોલવાના કેજરીવાલ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કેજરીવાલ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની ઝાટકણી […]

વધતા પ્રદૂષણ વચ્ચે 26 નવેમ્બર સુધી રાજધાની દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી બંધ

દિલ્હીમાં વાયુ પ્રદુષણનો કહેર યથાવત 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ દિલ્હી :રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે 26 નવેમ્બર સુધી ટ્રકોની એન્ટ્રી બંધ રહેશે.દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, આવશ્યક સેવાઓમાં રોકાયેલા ટ્રકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.તો,આગામી આદેશો સુધી, દિલ્હી સરકારે પહેલાથી જ તમામ શાળાઓને બંધ રાખવાનો […]

ડેન્ગ્યુના કહેર વચ્ચે દિલ્હીમાં Swine flu ની એન્ટ્રી ! છેલ્લા 60 દિવસમાં સંક્રમણના કેસોમાં 44 ગણો વધારો

ડેન્ગ્યુના કહેર વચ્ચે હવે Swine flu ની દસ્તક છેલ્લા 60 દિવસમાં સંક્રમણના કેસોમાં 44 ગણો વધારો સરકાર આવી એલર્ટ મોડમાં દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કહેર વચ્ચે હવે Swine flu ના કેસો સામે આવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે છેલ્લા 60 દિવસમાં રાજધાનીમાં 44 ગણા  દર્દીઓ વધ્યા છે, જેને લઈને સરકાર પણ એલર્ટ […]

દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે સ્થિતિ ચિંતાજનક !, હોસ્પિટલ પહોંચ્યાના 48 કલાકમાં દર્દીઓના નિપજ્યા મોત

દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે સ્થિતિ ચિંતાજનક ! હોસ્પિટલ પહોંચ્યાના 48 કલાકમાં દર્દીઓના મોત નવા કેસોમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. જ્યાં સમગ્ર માસ દરમિયાન પાટનગરની હોસ્પિટલોમાં ડેન્ગ્યુ વધુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યાના 48 કલાકમાં મૃત્યુ પામી રહ્યા છે.તો, પ્રથમ 24 […]

દિલ્હી સરકારે જરૂરિયાત કરતાં 4 ગણો વધુ ઓક્સિજન માંગ્યો હતો: સુપ્રીમ કોર્ટની ઓડિટ પેનલ

સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ઑક્સિજન ઓડિટ ટીમનો દાવો દિલ્હી સરકારે જરૂરિયાત કરતાં 4 ગણો વધારે ઓક્સિજન માંગ્યો હતો દિલ્હીને ઓક્સિજનની વધારાની આપૂર્તિ 12 રાજ્યોમાં આપૂર્તિને પ્રભાવિત કરી શકે તેમ હતી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર જ્યારે સૌથી વધુ પ્રકોપ વર્તાવી રહી હતી ત્યારે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં દર્દીઓએ ઓક્સિજન સંકટનો સામનો કરવો પડ્યો હતો. […]

કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારને 50 હજારની આર્થિક સહાય ઉપરાંત CM કેજરીવાલે જાહેર કરી 4 યોજના

કોરોના મહામારીમાં ગરીબોને વ્હારે આવી દિલ્હી સરકાર દિલ્હી સરકારે ગરીબો માટે 4 મુખ્ય જાહેરાત કરી જાણો આ જાહેરાતમાં શું છે સામેલ નવી દિલ્હી: કોરોનાના આ સંકટકાળમાં દિલ્હી સરકાર હવે ગરીબોને વ્હારે આવી છે. દિલ્હી સરકારે ગરીબો માટે સૌથી મોટી 4 યોજનાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચાર મોટી જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code