માત્ર ખોટો આદેશ આપવા બદલ ન્યાયાધીશને બરતરફ ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાને સુરક્ષિત રાખતો એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા જામીન અરજીઓ પર નિર્ણય લેવામાં કથિત ‘બેવડા માપદંડ’ અપનાવવા બદલ બરતરફ કરાયેલા જિલ્લા ન્યાયાધીશની અરજી પર સુનાવણી કરતા કોર્ટે તેમની બરતરફીનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ન્યાયાધીશથી કથિત રીતે […]


