1. Home
  2. Tag "delhi"

હેડલાઈન્સઃ દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે એરપોર્ટ સંકુલમાં સર્જાઈ દૂર્ઘટના, એકનું મોત

દિલ્હીમાં ભારે વરસાદ દેશની રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ…. દિલ્હી-NCRમાં આજે સવારથી ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી મુકાયાં…. દિલ્હી એરપોર્ટ પર સર્જાઈ દૂર્ઘટના દિલ્હીમાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો… ભારે વરસાદ વચ્ચે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ટર્મિનલ-1ની છત્તનો કેટલોક હિસ્સો થયો ધરાશાયી….. આ દૂર્ઘટનામાં એકનું મોત અને ચારને ઈજા…. અમરનાથ યાત્રાનો […]

દિલ્હી: ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જનજીવનને અસર

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. દિલ્હી-NCRમાં આજે સવારથી ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. લોકો વાહનો સાથે વરસાદમાં ફસાયા છે. ઘણી જગ્યાએ કાર પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે. આજે સવારે દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ-1ની છતનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં છ […]

કેજરિવાલને જામીન મામલે સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.  દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન પરનો વચગાળાનો સ્ટે હટાવવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી બુધવાર, 26 જૂન પર મુલતવી રાખી છે. […]

દેશના આ શહેરમાં એક વર્ષમાં સૌથી વધારે ઈ-કારની નોંધણી, દિલ્હી અને મુંબઈને પાછળ છોડ્યાં

બેંગલુરુ 2023માં ભારતમાં ઈલેક્ટ્રિક કારને અપનાવવામાં સૌથી આગળ રહ્યું છે અને દિલ્હી, મુંબઈ અને પુણે જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. ગયા વર્ષે બેંગલુરુમાં 8,690 ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. જે આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 121.2 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. કેમ કે શહેરમાં ઈલેક્ટ્રિક કારના 2,479 યુનિટનું વેચાણ નોંધાયું હતું. ઓટોમોટિવ બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ […]

દિલ્હીના ગરવી ગુજરાત ભવનને મળ્યો ગ્રીન બિલ્ડીંગ એવોર્ડ

અમદાવાદઃ નવી દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા આઇકોનિક ‘ગરવી ગુજરાત’ બિલ્ડીંગને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ (GRIHA) દ્વારા થ્રી-સ્ટાર રેટિંગથી સન્માનિત કરવામાં આવ્યું છે. GRIHA એ હેબિટાટ એટલે કે રહેણાંકના માધ્યમથી ઉત્સર્જનની તીવ્રતામાં ઘટાડાનું મૂલ્યાંકન કરવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે, જે રાષ્ટ્રના ‘રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન’ (Nationally Determined Contributions)માં દર્શાવ્યા મુજબ ક્લાઇમેટ ચેન્જની […]

દિલ્હીની જનતાને હકનું પાણી નહીં મળે તો આમ આદમી પાર્ટી સત્યાગ્રહ કરશે

નવી દિલ્હીઃ દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ સંકટ અંગે કહ્યું હતું કે, “જો 21 જૂન સુધીમાં દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે તો મારે 21 જૂનથી પાણી માટે સત્યાગ્રહ શરૂ કરવો પડશે.” તેમણે કહ્યું કે, “હું 21 જૂનથી દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી ઉપવાસ પર બેસીશ. જળમંત્રી […]

દિલ્હીમાં કેટલાક મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી ધમકી ભર્યા મેલ મળ્યાં

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. અજાણ્યા શખ્સોએ ઈમેલ મારફતે કેટલાક મ્યુઝિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ બાદ કંઈ નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીમાં ફરી […]

દિલ્હીમાં NDA અને ઈન્ડી ગઠબંધનની મહત્વની બેઠક મળશે, આગળની રણનીતિ તૈયાર કરાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કેન્દ્રમાં સરકાર બનાવવાની કવાયત તેજ બની છે. ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી મળી છે. પરંતુ સત્તાની ચાવી ટીડીપીના ચીફ એન ચંદ્રબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશકુમારના હાથમાં છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી ગઠબંધન ઈન્ડીની બેઠક મળશે.  […]

એનડીએની આવતીકાલે દિલ્હીમાં યોજાશે મીટીંગ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. આ પરિણામમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે, ભાજપાની આગેવાની હેઠળની એનડીએ ફરીથી સત્તા બનાવી રહી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધન પણ 230 બેઠકો મેળવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરમિયાન આવતીકાલે એનડીએની બેઠક બોલવામાં આવી હોવાનું જાણવા મળે છે. દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી […]

અરવિંદ કેજરીવાલ ફરી તિહાર પહોંચ્યા, આત્મસમર્પણ કરતા પહેલા રાજઘાટ ગયા

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી સાથે જોડાયેલા એક કેસમાં જેલવાસ ભોગવી રહેલા અરવિંદ કેજરિવાલે વચગાળાના જામીન પૂર્ણ થતા આજે તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટી અને દિલ્હીની જનતાને લઈને સંદેશ લખ્યો હતો. તિહાર જેલમાં સરેન્ડર કરતા પહેલા રાજઘાટ અને હુમાનજી મંદિર ગયા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code