1. Home
  2. Tag "delhi"

કેજરિવાલ આવતીકાલે જેલમાં કરશે સરેન્ડર, કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે. રૂઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને શનિવારે (1 જૂન, 2024) સાત દિવસની વચગાળાની જામીનની મુદત વધારવાની તેમની અરજી પર કોઈ રાહત આપી ન હતી. કોર્ટ વચગાળાના જામીન અંગેની આગામી સુનાવણી 5મી જૂને હાથ ધરશે. EDએ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે, […]

દિલ્હીમાં હવે કાર ધોવી પડશે ભારે, પાણીના વેડફાટ બદલ થશે દંડ

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમી વચ્ચે કેટલાક શહેરો-નગરોમાં પાણીની સમસ્યા પણ ઉભી થઈ છે. દરમિયાન દિલ્હી સરકારે પાણીનો બગાડ કરનાર સામે આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પાણીનો બગાડ કરતા  ઝડપાનાર વ્યક્તિને આકરો દંડ કરવામાં આવશે. દિલ્હી સરકારના જળ મંત્રી આતિશીએ પાણીના બગાડને રોકવા માટે જળ […]

દિલ્હીમાં હીટ વેવનું એલર્ટ, શ્રમજીવીઓને બપોરે 12થી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને કામદારો માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, લેફ્ટનન્ટ ગવર્નરે બાંધકામ સ્થળ પર કામદારોને પાણી અને નાળિયેર પાણીનો પૂરતો જથ્થો આપવા સૂચના આપી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં ઘડાઓમાં પાણી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આકરી ગરમીમાં […]

દિલ્હી, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ આગામી બે-ત્રણ દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર

નવી દિલ્હીઃ આકાશમાંથી અગનગોળા વરસાવતી  ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ અંગે  રાહતના  સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના  મહાનિરેદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રાએ  જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શકયતા છે.  તેમજ જૂન થી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં સારો વરસાદ થશે. મધ્ય ભારત અને દક્ષિણી પ્રાયદ્વીપમાં સામાન્ય કરતા વધુ વરસાદ  થશે.  દક્ષિણ પશ્ચિમી ચોમાસા દરમિયાન  106 […]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે વચગાળાના જામીન લંબાવવા સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. જેમાં તેણે વચગાળાના જામીન વધુ સાત દિવસ લંબાવવાની માંગણી કરી છે. આનું કારણ જણાવતા કેજરીવાલે કહ્યું કે પીઈટી અને સીટી સ્કેન સિવાય તેમને કેટલાક વધુ ટેસ્ટ કરાવવાના છે. તેમણે આ તમામ તપાસ માટે સાત દિવસનો સમય માંગ્યો […]

દિલ્હી: નવજાત સંભાળ હોસ્પિટલમાં ભીષણ આગ

દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટના બાદ ઓછામાં ઓછા 11 નવજાત બાળકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ નવજાત બાળકોમાંથી 6 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે 5 શિશુઓ હોસ્પિટલમાં દાખલ છે. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ […]

સ્વાતિ માલીવાલ સાથે થયેલા અયોગ્ય વર્તનની ઘટનાના દિવસ વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 મેના રોજ દિલ્હીના સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલા પર થયેલા હુમલા સાથે સંબંધિત હોવાનું ચર્ચાય રહ્યું છે. જેમાં સ્વાતિ માલીવાલ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને કહેતી સાંભળી શકાય છે […]

દિલ્હીની કેટલીક હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી મળી ધમકી

ઈમેલ મારફતે ચાર હોસ્પિટલોને ધમકી આપવામાં આવી સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની હોસ્પિટલમાં પોલીસ દ્વારા કરાઈ તપાસ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં કેટલીક સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યાનો ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસ તપાસ દરમિયાન સ્કૂલોમાંથી કંઈ વાંધાજનક મળી ના આવતા તંત્રએ રાહતનો […]

લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને પણ ઈડી આરોપી બનાવશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લીકર પોલીસી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન હવે આ કેસમાં તપાસનશ એજન્સી ઈડીએ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા માટે કવાયત શરૂ કરી છે. ઈડીએ આ અંગેની રજૂઆત લીકર પોલીસી કેસમાં ઝડપાયેલા મનિષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં કરી હતી. કેસની હકીકત અનુસાર, દિલ્હી […]

અરવિંદ કેજરિવાલના સીએમ પદ મામલે થયેલી અરજીનો સુપ્રીમ કોર્ટે સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ જેલમાં ગયા પછી પણ અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે અમે આવું ન કરી શકીએ. અરજીકર્તાએ કહ્યું કે સીએમ કેજરીવાલ અંગત સ્વાર્થને કારણે પદ છોડી રહ્યા નથી. કેજરીવાલના જેલમાં રહેવાને કારણે ઘણા મહત્વપૂર્ણ કામો પ્રભાવિત થઈ રહ્યા છે, પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code