1. Home
  2. Tag "delhi"

દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણના 43 નવા કેસ નોંધાયા,આટલા દર્દીના થયા મોત

દેશમાં કોરોનાના કેસ ફરી નોંધાયા    દિલ્હીમાં કોરોનાના 43 નવા કેસ   આટલા દર્દીના થયા મોત દિલ્હી : રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 43 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે વધુ બે દર્દીઓના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન શહેરમાં સંક્રમણ દર 2.07 ટકા હતો. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા […]

દિલ્હીમાં વહીવટી સેવાઓ અંગે SCનો નિર્ણય, કેજરીવાલ સરકારને મળ્યો ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર

દિલ્હીના બોસ બન્યા કેજરિવાલ સરકાર વહિવટ સેવાનો નિર્ણય દિલ્હી સરકાર લઈશકશે -સુપ્રિમ કોર્ટનો નિર્ણય દિલ્હીઃ- આજરોજ ગુરુવારે દિલ્હી સરકારને લઈને મહત્વનો ચૂકાદો સુપ્રિમ કોર્ટે આપ્યા છે,જે પ્રમાણે દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારને લગતા વિવાદ પર, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની તરફેણમાં નિર્ણય સંભાવ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દિલ્હીની વહીવટી સેવાઓના નિર્ણય લેવાના મામલે પોતાનો ચુકાદો આપ્યો […]

ISI એ લાલકિલ્લા પર હુમલાનું રચ્યુ હતુ ષડયંત્ર,દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ખુલાસો

ISI એ લાલકિલ્લા પર હુમલાનું રચ્યુ હતુ ષડયંત્ર દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ખુલાસો દિલ્હીઃ-  ભારત પર સતત આતંકીઓની નજર મંડળાયેલી રહેતી હોય છએ તેઓ દેશની શઆંતિને સતત ભંગ કરવાના પ્રયત્નમાં હોય છે એક વખત નહી અનેક વખત આ પ્રકારના ષડયંત્ર આતંકીઓ દ્રારા રચવામાં આવ્યા છે ત્યારે હવે આવાજ એક ષડયંત્રનો ખુલાસો દિલ્હી પોલીસે રજુ કરેલી પોતાની […]

દિલ્હીમાં 12 થી 16 મે સુધી ભીષણ ગરમીનો પ્રકોપ, તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચશે

દિલ્હીમાં ભીષમ ગરમી તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચશે દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યો ગરમીની ઝપેટમાં છે અનેક રાજ્યોમાં ભઆરે ગરમી પડી રહી છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં લોકો ગરમીથી ત્રાહીત્રામ પોકારી ઉઠ્યાછે.કમોસમી વરસાદથી રાહત મળ્યા બાદ હવે રાજધાની દિલ્હીમાં આકરી ગરમીએ તેની અસર દેખાવાનું શરૂ કર્યું છે. આ સાથે જ આગામી  અઠવાડિયામાં ગરમીથી રાહત મળવાની કોઈ […]

અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા 180 પ્રવાસીઓ રઝળી પડ્યાં

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદથી દેશમાં મોટાભાગના શહેરો સાથેની સીધી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. જેમાં  મુંબઈ અને દિલ્હી જનારા પ્રવાસીઓની સૌથી વધુ સંખ્યા જોવા મળતી હોય છે. પ્રવાસીઓ જ્યારે એરપોર્ટ પર પહોંચે અને બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ તેમને ખબર પડે કે તેમની ફ્લાઈ […]

દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 77 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત

દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના 77 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે બે દર્દીઓના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન શહેરમાં સંક્રમણ દર 3.27 ટકા હતો. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, શહેરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 20,40,229 થઈ ગઈ છે, મૃત્યુઆંક વધીને 26,648 થઈ ગયો […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મોત,મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા  

દિલ્હીમાં 24 કલાકમાં 37 નવા કેસ કોરોનાથી 2 લોકોના થયા મોત મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા કોરોનાથી 1 દર્દીનું નીપજ્યું મોત   દિલ્હી :દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધાઈ રહ્યા છે.સરકાર કોરોનાને રોકવા તમામ પ્રયાસો કરી રહી છે. રાજધાની દિલ્હીમાં સોમવારે […]

દિલ્હીમાં ભાજપનો કેજરિવાલ સરકારને પત્ર, ફિલ્મ ‘ઘ કરેળ સ્ટોરી’નું યવતીઓ માટે ખાસ સ્ક્રીનિંગ અને ફિલ્મ ટેક્સ ફ્રી કરવાની માંગ કરી

ફિલ્મ ઘ કેરળ સ્ટોરી ચર્ચામાં  હવે બીજેપી દ્રારા દિલ્હીમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ યુવતીઓ માટે ખઆસ સ્ક્રીનિંગ કરવાની પણ વાત કહી દિલ્હીઃ- તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્નમ ઘ કેરળ સ્ટોરી સિનેમાઘરોમાં ઘૂમ મચાવી રહી છએ જેટલી ફિલ્મ વિવાદમાં હતી તેટલી જ ફિલ્મ સફળ સાબિત થી રહી છએ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ આ ફિલ્મ જોઈ […]

દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 નવા કેસ નોંધાયા,આટલા દર્દીઓના થયા મોત

દિલ્હી : રાજધાની દિલ્હીમાં રવિવારે કોવિડ-19ના 119 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થયા છે. શહેરમાં સંક્રમણનો દર 5.5 ટકા નોંધાયો છે. સરકારી આંકડાઓમાં આ માહિતી મળી છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 20,40,115 લોકો સંક્રમિત થયા છે. એવું કહેવામાં […]

જંતર-મંતર પર દિલ્હી પોલીસની ભારે તૈનાતી,સિંઘુ બોર્ડર પર પણ સુરક્ષા સઘન

જંતર-મંતર પર દિલ્હી પોલીસની ભારે તૈનાતી સિંઘુ બોર્ડર પર પણ સુરક્ષા સઘન દિલ્હી : રાષ્ટ્રીય રાજધાનીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કેટલાક કુસ્તીબાજોના સમર્થનમાં રવિવાર અને સોમવારે દિલ્હી તરફ કૂચ કરવાની બે ખેડૂત યુનિયનો દ્વારા જાહેરાતને ધ્યાનમાં રાખીને વિરોધ સ્થળ અને દિલ્હીની સરહદો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે સિંઘુ બોર્ડર પર બેરિકેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code