1. Home
  2. Tag "delhi"

પંજાબમાં આજે ખેડૂતોનું પ્રદર્શન, 20 માર્ચે દિલ્હીના જંતર-મંતર પર કરશે વિરોધ પ્રદર્શન

ચંડીગઢ:ખેડૂતો ફરી એકવાર સરકાર સામે રસ્તા પર ઉતરવાના છે.યુનાઇટેડ કિસાન મોરચા (SKM) 13 માર્ચે પંજાબમાં જિલ્લા સ્તરે વિરોધ કરશે.એસકેએમ જિલ્લા મુખ્યાલય પર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે અને પૂતળાં બાળશે.ભારતીય કિસાન મંચના નેતાઓનો આરોપ છે કે કેન્દ્ર સરકાર જે ખેડૂત નેતાઓના ઘરો પર દરોડા પાડી રહી છે તેમની વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. […]

મહિલા આરક્ષણ બિલના સમર્થન દિલ્હીમાં આજે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન

દિલ્હીઃ- આજે 18 દળો મળીને દિલ્હીમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિ આજે  રાજધાની નવી દિલ્હીમાં મહિલા અનામત બિલના બહાને 18 વિપક્ષી પક્ષોને એકત્ર કરીને આ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ પક્ષોએ મહિલા આરક્ષણ બિલને પાસ કરાવવાનો પ્રયાસ કર્યો છે. હું તે બધાનો આભાર માનું […]

પીએમ મોદી 10મી માર્ચે નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી માર્ચ, 2023ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (NPDRR)ના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે. NPDRRના ત્રીજા સત્રની થીમ “બદલાતી આબોહવામાં સ્થાનિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ” છે.જે ભારતના વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા 10-પોઇન્ટ એજન્ડા સાથે સંરેખિત છે, સ્થાનિક ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે, ખાસ કરીને આબોહવા પરિવર્તનના પગલે ઝડપથી બદલાતી આપત્તિના જોખમના દૃશ્યના સંદર્ભમાં. NPDRRમાં કેન્દ્રીય […]

હોળી અને શબે-બારાતને લઈને રાજધાનીમાં સખ્ત પોલીસ બંદોબસ્ત, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને સતર્ક

શબે બરાત અને હોળીને લઈને દિલ્હી પોલીસ એલર્ટ કોઈ ઘટના ન ઘટે તે માટે પોલીસ સતર્ક બની દિલ્હીઃ- આવતી કાલે સમગ્ર દેશમાં હોળઈનો પ્રવ મનાવાઈ રહ્યો છએ તો સાથે જ ઈસ્લામિક તહેવાર શેબે બરાત પણ છે આ જોતા દેશની રાજધાની દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ અપ્રિય ઘટના ન બને. પોલીસ […]

દિલ્હીના આપના મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં – 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા આપના મંત્રી   મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં  દિલ્હીઃ- દિલ્હીના આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંત્રી મનીષ સિસોદીયા પર મુસીબતનો પહાડ તૂટ્યો છે તેમણે મંત્રી પદમાંથી રાજીનામુ આપી દીઘુ છે જો કે હવે મંત્રી નથી રહ્યા સાથે જ તેઓ આવનારો તહેવાર હોળી પણ જેલમાં મનાવવા જઈ રહ્યા છે. જાણકારી પ્રમાણે […]

આ નવા વાયરસની ઝપેટમાં દિલ્હી,જાણો આ વાયરસ વિશે

દિલ્હી:રાજધાની દિલ્હી આ દિવસોમાં ફ્લૂની ઝપેટમાં છે.દિલ્હીમાં શરદી અને ઉધરસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. જો કે, માત્ર દિલ્હી જ નહીં, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં આ કેસ વધી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત ઉધરસ અને તાવ સાથે ઉધરસનું કારણ ‘ઈન્ફ્લુએન્ઝા A’ ‘H3N2’ […]

દિલ્હી સરકારી શાળાના શિક્ષકો તાલીમ માટે ફિનલેન્ડ જશે – ઉપરાજ્યપાલે આપી મંજૂરી

દિલ્હી સરકારી શાળાના શિક્ષકો ફિનલેન્ડ જશે ઉપરાજ્યપાલે આપી મંજૂરી દિલ્હીઃ- દેશની રાજધાનીના શિક્ષકો હવે ટ્રેનિંગ માટે વિદેશ જશે,  દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીની સરકારી શાળાઓના શિક્ષકોને ફિનલેન્ડમાં ટ્રેનિંગ માટે મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જાણકારી પ્રમાણે આ સાથે લેફ્ટનન્ટ ગવર્નરે ટ્રેનિંગ માટે જતા પ્રાથમિક ઈન્ચાર્જની સંખ્યા પણ 52 થી વધારીને 87 કરી છે. […]

એક્સાઈઝ પોલીસી કૌભાંડમાં મનિષ સિસોદીયા તપાસમાં સહયોગ નહીં આપતા હોવાનો CBIનો દાવો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની વધુ કસ્ટડી માંગવામાં આવશે. સિસોદિયાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયાની પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થયા બાદ તેમને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ સૂત્રોએ દાવો કર્યો હતો કે સિસોદિયા તપાસમાં સહકાર […]

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દેશોના વિદેશ મંત્રીઓને મળ્યા

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ફ્રાન્સ, સિંગાપુર, ઓમાન, સ્લોવેનિયા અને માલદીવના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.આ નેતાઓ જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે.જયશંકરે ટ્વિટર પર કહ્યું, “ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરિન કોલોના સાથે અદ્ભુત મુલાકાત. G20 ના અમારા પ્રમુખપદ માટેના તેમના સમર્થનની પ્રશંસા કરું છું.” તેમણે કહ્યું કે ભારત અને […]

એક્સાઈઝ પોલીસી કૌભાંડમાં તપાસનીશ એજન્સી હવે પૂછપરછ માટે કેજરિવાલને બોલાવે તેવી શકયતાઓ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડને ખોટો કેસ માની  માની રહ્યાં છે, પરંતુ જે રીતે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા એકત્રિત કરી રહી છે, તે ભવિષ્યમાં કેજરીવાલ સરકાર માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. મનીષ સિસોદિયાની પૂછપરછ બાદ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ CBI-ED તપાસ અર્થે ઓફિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code