1. Home
  2. Tag "Demand"

નવી ખાનગી શાળાઓને બે વર્ષ મંજુરી આપવામાં નહીં આવે તો જ ગ્રાન્ટેડ સ્કૂલોને બંધ થતી બચાવી શકાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓની આર્થિક હાલત કફોડી બનતી જાય છે. છેલ્લા બે વર્ષમાં અનેક ગ્રાન્ટડ શાળાઓને તાળા લાગી ગયા છે. અપુરતી ગ્રાન્ટને લીધે શાળા નિભાવ ખર્ચને પહોચી વળાતું નથી એવું સંચાલકો કહી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ખાનગી શાળાઓને વધુ મંજુરી અપાતા ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો હોવાનું શાળાના સંચાલકો કહી રહ્યા છે. […]

કાળઝાળ ગરમીને લીધે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયમાં ફેરફાર કરવા માગ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં તા. 10મી મેથી વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે. બપોરના સમયે તો રોડ-રસ્તાઓ સુમસામ બની જાય છે. ત્યારે પરીક્ષાનો સમય બપોરનો રાખવામાં આવ્યો છે. અસહ્ય ગરમીમાં પરીક્ષા આપવી વિદ્યાર્થીઓ માટે કપરી છે. આથી […]

પ્રાથમિક શાળાઓમાં ધો. 1માં 7 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને પણ પ્રવેશ આપવા શાળા સંચાલકોની માગ

ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો અમલ નવા શૈક્ષણિક વર્ષથી થઈ જશે. નવી શિક્ષણ નીતિ મુજબ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પ્રાથમિક શાળાઓમાં ધોરણ -1માં પ્રવેશ મળશે. આ નિયમને વાલીઓએ પણ આવકાર્યો છે. જ્યારે શાળાના સંચાલકોએ એવી માગણી કરી છે. 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બળકોને ધોરણ -1માં પ્રવેશ આપવો તે સારી […]

ખાનગી શાળાઓમાં આગામી ત્રણ વર્ષ સુધી ફી વધારાને મંજુરી ન આપવા વાલી મંડળની માગ

અમદાવાદઃ  રાજ્યમાં ખાનગી શાળાઓના સંચાલકો ફી વધારવા માટેની માગણી કરી રહ્યા છે. કોરોનાને કારણે શાળા સંચાલકોને પણ નુકશાન વેઠવું પડ્યુ હોવાનો શાળા સંચાલકો દાવો કરી રહ્યા છે. અને હાલનું ફી માળખુ છે એમાંથી શાળાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો હોવાનું રટણ કરીને શાળા સંચાલકોએ ફી વધારા માગી રહ્યા છે. ત્યારે વાલી મંડળે આગામી ત્રણ […]

સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો દીયોદર પ્રાંત કચેરીએ ઘરણાં કરાશે

પાલનપુર : ઉનાળાની અસહ્ય ગરમીમાં બનાસકાંઠાના અનેક ગામડાંમાં પીવાના પાણી સમસ્યા ઊભી થઈ છે. સાથે જ કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકામાં ખેડુતો સિંચાઈના પાણી માગ કરી રહ્યા છે. કેનાલમાં અગાઉ પાણી છોડવાની ખાતરી આપી હતી. પણ તંત્રએ ખેડુતોની વાત ન સાંભળતા હવે આ વિસ્તારના ખેડુતો આંદોલનનું રણશિંગું ફુકવાની તૈયારીઓ કરી રહ્યા છે.  જિલ્લાની […]

ઝાલાવાડના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકામાં નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની માગ ઊઠી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા યોજનાનો લાભ મળતો થયા બાદ મોટી સંખ્યામાં ખેડુતો ઉનાળુ વાવેતર કરવા લાગ્યા છે. જેમાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકામાં ખંડુતોએ ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. પરંતુ નર્મદા યોજનાનું પાણી સિંચાઈ માટે ન અપાતા ખેડુતોનો પાક બળી જવાની દહેશત ઊભી થઈ છે. ખેડુતોએ સ્થાનિક કક્ષાએ સિંચાઈનું પાણી આપવાની માગ કરી હતી […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે ઈ-સાઈકલની માગમાં વધારો

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. બીજી તરફ પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-વાહનોનું ચલણ વધે તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ઈલેકટ્રીક વાહનોની ખરીદી માટે સરકાર દ્વારા રાહત પણ આપવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ હવે લોકો ધીમે-ધીમે ઇ-વાહન તરફ આગળ […]

રાજ્ય સરકાર જુની પેન્શન યોજના લાગુ નહીં કરે તો કર્મચારીઓના 23 સંગઠનો આંદોલન કરાશે

ગાંધીનગરઃ રાજ્યભરના સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોએ જુની પેન્શન યોજના સત્વરે લાગુ કરવાની માગ પ્રબળ બનાવીને આંદોલનની ચીમકી આપી છે, છેલ્લા કેટલાક સમયથી અનેક કર્મચારી સંગઠનો સરકારથી નારાજ છે અને પોતાની માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચઢાવી રહ્યા છે. 2004 સુધી જૂની પેંશન યોજનાનો લાભ મળતો હતો, […]

ગુજરાતમાં જુની પેશન યોજના ફરી દાખલ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ આંદોલન કરશે

અમદાવાદઃ ગુજરાતમાં નવી પેન્શન યોજનાથી ભવિષ્યમાં કર્મચારીઓને લાભ નહીં પણ નુકશાન થવાનું છે. એવું લાગતા હવે રાજ્ય સરકારના કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનમાં તો કોંગ્રેસની સરકારે નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના શરૂ કરી દેતા ગુજરાતમાં પણ આ માગણી બુલંદ બની છે. રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનોએ તો સરકારમાં રજુઆત […]

મહેસાણામાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી 31મી માર્ચ સુધી ચાલુ રાખવા માગ

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાતા  બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code