1. Home
  2. Tag "Dengue"

પેરુમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતા અનેક પ્રદેશોમાં આરોગ્ય કટોકટીની જાહેરાત

નવી દિલ્હીઃ પેરુમાં, સમગ્ર દક્ષિણ અમેરિકન દેશમાં ડેન્ગ્યુ તાવના ઝડપથી વધી રહેલા કેસોને કારણે સરકારે આરોગ્ય કટોકટી જાહેર કરી છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પેરુના 25માંથી 20 પ્રદેશોમાં આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. પેરુના આરોગ્ય મંત્રી સેઝર વાસ્કવેઝે ગઈ કાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 31,000 થી વધુ કેસ નોંધાયા છે, […]

રાજકોટમાં દિવાળી બાદ રોગચાળો વકર્યો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં થયો વધારો

રાજકોટઃ શહેરમાં વહેલી પરોઢે ઠંડી અને બપોરે ગરમી તેમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેના લીધે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દિવાળીની  રજાઓ પૂર્ણ થતાં શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ડેંગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં દર્દીઓ વધુ જોવા મળ્યા હતા. જોકે […]

અમદાવાદમાં ભેજવાળા હવામાનને લીધે મચ્છરોનો ઉપદ્રવથી ડેન્ગ્યું, ટાઈફોડના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં વરસાદી ભેજવાળા વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યૂ, ઝાડા-ઊલટી અને ટાઈફોઇડ સહિતના કેસોમાં વધારો થયો છે. શહેરમાં બે દિવસમાં સૌથી વધુ ડેન્ગ્યૂના કેસો નોંધાયા છે. ચાલુ સપ્ટેમ્બર માસ દરમિયાન ડેન્ગ્યૂના 566, મલેરિયાના 124 કેસો, ઝાડા-ઊલટીના 335 કેસો, ટાઇફોઇડના 348, કમળાના 162 અને ચિકનગુનિયાના 9 કેસો નોંધાયા છે. જ્યારે કોલેરાના 6 કેસો […]

કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો વર્તાતો કહેર, માત્ર બેંગલુરુમાં જ 4 હજાર કેસ નોંધાતા સીએમ એ આપ્યા આ આદેશ

બેંગલુરુ  – દેશભરમાં ડેન્ગ્યુના કેસ છૂટા છવાયા જોવા મળી રહ્યા છે ત્યારે કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર ફેલાયો છે એક જ શહેરમાં 4 હજારથી વઘુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કહેરને લઈને રાજ્યના સીએમએ દિશા નિર્દેશ પણ જારી કર્યા છે.  રાજ્ય સરકાર હવે તેમને નિયંત્રિત કરવા માટે સજ્જ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અધિકારીઓને પાણીજન્ય રોગોના ફેલાવાને […]

સાયરસ પૂનાવાલાની મોટી જાહેરાત:’ડેન્ગ્યુનો થશે ખાત્મો,એક વર્ષમાં આવી જશે વેક્સિન’

હવે ડેન્ગ્યુની પણ આવશે વેક્સિન એક વર્ષમાં આવી જશે વેક્સિન  સાયરસ પૂનાવાલાએ કર્યું એલાન  દિલ્હી: કોરોનાની દવા કોવિશિલ્ડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ટૂંક સમયમાં ડેન્ગ્યુની રસી લાવવા જઈ રહી છે. બુધવારે આ માહિતી આપતાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સાયરસ પૂનાવાલાએ કહ્યું કે, ડેન્ગ્યુની રસી એક વર્ષમાં બનાવવામાં આવશે અને તે […]

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુએ હાહાકાર, અત્યાર સુધીમાં 398 લોકોના મોત

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં 24 કલાકમાં 11 વધુ ડેન્ગ્યુના મોત અને 2,905 કેસ જેટલા નવા નોંધાયા છે, એમ ધ ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે. બાંગ્લાદેશમાં ડેન્ગ્યુથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા હવે વધીને 398 થઈ ગઈ છે. 1 જાન્યુઆરીથી, બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કુલ કેસોની સંખ્યા 85,411 પર પહોંચી […]

દિલ્હી: કોરોના પછી ડેન્ગ્યુએ મચાવ્યો હાહાકાર,છેલ્લા પાંચ દિવસમાં 105 નવા કેસ નોંધાયા

દિલ્હી: આજકાલ ડેન્ગ્યુએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ખતરનાક રોગને કારણે ઘણા લોકોના મોત પણ થયા છે. દેશમાં ડેન્ગ્યુને લઈને ભયનું વાતાવરણ છે, જેના કારણે અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ રહી છે. દિલ્હીમાં ગયા અઠવાડિયે ડેન્ગ્યુના 105 નવા કેસની પુષ્ટિ થઈ હતી. આ પછી, કુલ કેસ વધીને […]

ડેન્ગ્યુના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રીએ હોસ્પિટલો અને શાળાઓને આ વિશેષ સૂચનાઓ આપી

દિલ્હી: રાજધાની દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હીની હોસ્પિટલોને ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે આ અંગે પ્રોટોકોલ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. એલએનજેપી હોસ્પિટલમાં સુવિધાઓના નિરીક્ષણ દરમિયાન મંત્રીએ એમ પણ કહ્યું કે દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા સંચાલિત હોસ્પિટલોના તબીબી નિર્દેશકો અને અધિક્ષકોને દિવસ પછી ડેન્ગ્યુ અંગે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. ભારદ્વાજે ડેન્ગ્યુ […]

પશ્ચિમ બંગાળમાં ડેન્ગ્યુથી 8ના મોત,મમતા બેનર્જીએ વ્યક્ત કરી ચિંતા

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં 26 જુલાઈ સુધી ડેન્ગ્યુના કારણે આઠ લોકોના મોત થયા છે, જ્યારે 4,401 લોકો તેનાથી સંક્રમિત થયા છે. તેમણે ડેન્ગ્યુના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે આ વર્ષે ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે કારણ કે […]

રાજઘાની દિલ્હીમાં ડેન્ગ્યુનો વર્તાતો કહેર, દર્દીઓની સંખ્યામાં નોંધાયો વધારો

દિલ્હીઃ- દેશભરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જો કે વરસાદ બાદ બીમારીઓ ફેલાવા લાગી છે ત્યારે રાજઘાનીમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિ સર્જાયા બાદ હવે ડેન્ગ્યુનો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે.સતત ડેન્ગ્યુના કેસો વધતો જોવા મળી રહ્યા છે. આજરોજ સોમવારે દિલ્હીમ્યુનિસિપલ રિપોર્ટમાં જાણકારી આપી હતી જે પ્રમાણે દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવાને કારણે ડેન્ગ્યુએ હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code