ભાવનગરમાં આવાસોના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિ સવારે દિલ્હી જવા રવાના થયા
ભાવનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરથી તલગાજરડા ચિત્રકુટમાં સંત મોરારીબાપુ સાથે ધાર્મિક સત્સંગ કર્યા બાદ રાષ્ટ્રપતિએ ભાવનગર પરત ફરીને ઈ ડબલ્યુ એસ આવાસોનું લોકોર્પણ કર્યું હતું અને ભાવનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી આજે શનિવારે સવારે તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. ભાવનગર પ્રથમ વાર આવેલા રાષ્ટ્રપતિ અને પરિવારના સભ્યો સર્કિટ […]