1. Home
  2. Tag "departure"

કોરોનાના કેસ વધતા લોકડાઉનના ડરને લીધે પરપ્રાંતના શ્રમિકોએ વતનની વાટ પકડી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહાનગરોમાં સરકારે રાત્રીના સમયમાં કરફ્યુના સમયમાં પણ વધોરો કરી દીધો છે. કોરોનાના કેસ વધતા રહ્યા તો સરકારને વધુ આકરા નિયંત્રણ મુકવાની ફરજ પડી શકે છે. ત્યારે મહાનગરોમાં પરપ્રાંતોના વસવાટ કરતા શ્રમિકોમાં પણ ડર વ્યાપી ગયો છે. શ્રમિકોમાં લોકોડાઉન લાદવામાં આવશે તેવી દહેશત છે. આથી શ્રમિકોએ તેમના […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હજુ મંજુરી નથી મળી પણ કેટલાક પદયાત્રિઓએ પ્રયાણ શરૂ કરી દીધું

અંબાજી :  સુપ્રસિદ્ધ યાત્રાધામ  શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હોય છે. સાત દિવસના આ મહામેળામાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી મા અંબેના દર્શન કરે છે. નવરાત્રિ   દરમિયાન માતાજીને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે. ભક્તો ધજા ઉંચકીને મંદિર સુધી પહોંચતા હોય છે. ગત વર્ષે કોરોનાને કારણે મેળાને મંજુરી આપવામાં […]

કારગીલ સરહદ ઉપર તૈનાત જવાનોને ગુજરાતમાંથી NCC કેડેટસ 25 હજાર શુભેચ્છા કાર્ડ મોકલશે

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ NCC ડાયરેકટોરેટ ગુજરાતના NCC કેડેટસની ભારતીય સેનાના જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા અને રાષ્ટ્રભક્તિ ભાવનાની આગવી સંવેદના રૂપે ‘કારગીલના વીરોને ગુજરાતનો આભાર’ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. NCC ડાયરેકટરેટ ગુજરાતના વડા મેજર જનરલ અરવિંદ કપૂરની પ્રેરણાથી ‘‘એક મૈં સો કે લિયે’’ અભિયાન ગુજરાત સ્થાપના દિવસ 1લી મે 2021 શરૂ કરવામાં આવ્યું હતું.  આ […]

કચ્છની સરહદે જવાનોને બોરનું પાણી આરઓ કરીને પાઈપ લાઈનથી પીવા માટે અપાશે

ભુજ : કચ્છના સરહદી વિસ્તારમાં તૈનાત સીમા સુરક્ષા દળની તરસ છીપાવવા માટે રાજ્ય સરકાર અને બીએસએફ દ્વારા ઉચ્ચકક્ષાની સમિક્ષા હાથ ધરાઇ છે. આ સંદર્ભમાં સીમાદળની અગ્રિમ ચોકીઓને પાઇપ દ્વારા પાણી પહોંચાડવાના આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં આગામી દિવસોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા બોરવેલના પાણીને આરઓ દ્વારા શુદ્ધ કરીને સીમા દળના જવાનોને પૂરું પાડવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code