1. Home
  2. Tag "Destruction"

ઇઝરાયલ ઈરાનના તમામ પરમાણુ સ્થળોનો નાશ કરી શકે છે: પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન, ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલ ઈરાનના તમામ પરમાણુ સ્થળો પર હુમલો કરી શકે છે. આ માટે, તેઓ ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સમર્થનનું સ્વાગત કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ટ્રમ્પ એ કરશે જે અમેરિકા માટે સારું […]

ઈરાને રાતોરાત ઈઝરાયલમાં તબાહી મચાવી, તેલ અવીવ સહિત અનેક શહેરોમાં વિસ્ફોટ

ઈરાનમાં ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે અને 350થી વધુ ઘાયલ થયા છે. જવાબમાં ઈરાને ઈઝરાયલ તરફ 150 બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. તેલ અવીવમાં સૌથી વધુ નુકસાન થયું છે. શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલી લડાકુ વિમાનોએ ફરી એકવાર ઇરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા. ઇરાનના રાજદૂતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે શુક્રવારે […]

સરકારે આતંકવાદીઓના ઘરોમાં ઘૂસીને તેમના મુખ્યાલયનો નાશ કરી ભારતની માતૃશક્તિનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છેઃ અમિત શાહ

મુંબઈઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુંબઈમાં માધવબાગ ખાતે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની 150મી વર્ષગાંઠ સમારોહને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા 150 વર્ષથી, […]

જે હથિયારે પાકિસ્તાનમાં વિનાશ મચાવ્યો હતો, ભારત તેને વધુ અદ્યતન બનાવી રહ્યું છે

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પોતાની તાકાત બતાવી. તેમણે દુશ્મનોને પણ ચેતવણી આપી. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને દેશના ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને સેનાએ નિષ્ફળ બનાવ્યો. ભારત પાસે ઘણા ખતરનાક શસ્ત્રો છે અને હવે તેને એક ઘાતક શસ્ત્ર મળવા જઈ રહ્યું છે. DRDO ટૂંક સમયમાં પિનાકા MK 3 નું પરીક્ષણ કરશે. આ […]

ભારતે અમારા લશ્કરી હથિયારો અને સૈન્ય અડ્ડાઓનો નાશ કર્યો: શાહબાજ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું અને યુદ્ધવિરામ બાદ નાગરિકોને અભિનંદન આપ્યા. પાકિસ્તાને ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ગઈકાલે મોડી રાત્રે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મળ્યા. આ પછી, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે ભારતે […]

બૌદ્ધ ધર્મનો નાશ કરવાના ચીનના અનેક પ્રયાસોઃ ધર્મગુરુ દલાઈ લામા

નવી દિલ્હીઃ ધર્મ ગુરુ દલાઈ લામાએ ચીન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ચીન બૌદ્ધ ધર્મને ઝેર માને છે અને તેને નષ્ટ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. પદ્માસંભવની પ્રતિમા વિશે વાત કરતા દલાઈ લામાએ કહ્યું કે, માર્ચમાં ચીનની સામ્યવાદી સરકારે તેને નષ્ટ કરી દીધી હતી. ડિસેમ્બર 2021 પછી આ ત્રીજી ઘટના હતી. બોધગયામાં […]

પોરબંદરમાં બોરમાંથી કેમિકલયુક્ત લાલ પાણીની નીકળે છે, ખેડુતોને પણ હાલાકી પડી રહી છે

પોરબંદરઃ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. લોકોને શુદ્ધ પાવીનું પાણી પણ મળતું નથી. પોરબંદર શહેરના ઉદ્યોગનગરની આસપાસના વિસ્તારોમાં બોરમાંથી કેમિકલ વાળું ‘લાલપાણી’ નીકળી રહ્યું છે. ઉદ્યોગ, રહેણાંક અને ખેતીની જમીનમાં બોરમાંથી નીકળતા લાલ કલરના પાણીને કારણે માઠી અસર પડી રહી છે. કેમિકલ જમીનમાં ઉતરી જતા છેલ્લા 3 વર્ષથી લોકો કેમિકલ યુક્ત […]

કચ્છમાંથી પકડાયેલા 21હજાર કરોડના ડ્રગ્સના જથ્થાને સળગાવીને નાશ કરાશે

ભૂજઃ કચ્છમાં છેલ્લા બે-ત્રણ મહિનામાં સૌથી વધુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેમાં મુન્દ્રામાંથી ત્રણ ટન જેટલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેની કિંમત આશરો 21 હજાર કરોડ જેટલી થાય છે. કોર્ટના આદેશ બાદ પરીક્ષણ, સેમ્પલીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ટૂંક સમયમાં ગાંધીધામ નજીક હેઝાર્ડસ વેસ્ટ ડિસ્ટ્રોય યુનિટમાં ડ્રગ્સનો નિકાલ કરાશે. દેશભરમાં ચકચાર જગાવનારા મુંદ્રા […]

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો વિનાશ : ખેડૂતો 10 કિલો કેસર કેરી માત્ર 50થી 80માં વેચવા મજબુર

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તેમજ કેસર કેરી માટે જાણીતા ગીર પંથક સહિતના વિસ્તારોમાં આંબા ઉપર તૈયાર કેરી ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂ. 5 ના ભાવે એક કિલો કેરી વેચાતા કેસર કેરી વેચવા ખેડૂતો મજબુર બન્યાં છે. કેરીનું 10 કિલોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code