1. Home
  2. Tag "dhirendra krishna shastri"

રામમંદિરને ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગણાવી હિંદુઓની સૌથી મોટી જીત, મક્કા-મદીના પર શું બોલ્યા બાગેશ્વરધામના પ્રમુખ?

નોઈડા: બાગેશ્વરધામ પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણને સનાતન ધર્મ અને હિંદુઓ માટેની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા જવાની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યુ છે કે કોઈ અભાગ્યો જ હશે જેને આ દિવસનો ઈન્તજાર નથી. તેમણે કહ્યુ છે કે વિશ્વભરમાં વસવાટ કરતા ભારતીય મૂળના લોકોને આનો ઈન્તજાર હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code