1. Home
  2. Tag "Dhrangadhra Market Yard"

ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં ઉનાળું તલની 13000 મણની આવક, પ્રતિ 20 કિલોના 2800 મળતા ખેડુતોને રાહત

ધ્રાંગધ્રાઃ ઝાલાવાડ પંથકમાં સિંચાઈ માટે નર્મદાના પાણીની સુવિધા મળતા કૃષિ ઉત્પાદમાં સારોએવો વધારો થયો છે. જેમાં ધ્રાંગધ્રા અને હળવદનો વિસ્તાર તો નંદનવન સમાન બની ગયો છે. ખેડુતો ખરીફ. વિપાક, અને ઉનાળું પાક એમ ત્રણેય સીઝનમાં મબલખ ઉત્પાદ મેળવી રહ્યા છે. હાલ ઉનાળું પાકમાં તલનું ઉત્પાદન થતાં ખેડુતો તલ વેચવા માટે ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code