1. Home
  2. Tag "diabetic patients"

જાંબુનું સેવન વજન ઘટાડવાની સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

ઉનાળામાં મળતું આ ફળ ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ દેખાવમાં જેટલું નાનું છે તેટલું જ તેના ફાયદા પણ વધુ છે, હા, અમે વાત કરી રહ્યા છીએ જાંબુ વિશે. તે સ્વાદમાં જેટલું ખાટું અને મીઠું છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ ઓછી કેલરી ધરાવતું ફળ છે તેથી તેનું સેવન વજન ઘટાડવા અને […]

આ 6 ફળો સુગરના દર્દીઓ માટે દવાથી ઓછા નથી, ખાતાંની સાથે જ દેખાશે અસર

સુગર એક એવો રોગ બની ગયો છે જે ફક્ત વૃદ્ધ લોકો પૂરતો મર્યાદિત નથી. હકીકતમાં, તે યુવાનોને પણ અસર કરી રહ્યું છે. પરંતુ સારી વાત એ છે કે કેટલીક કુદરતી વસ્તુઓ, ખાસ કરીને ફળો, તમારી ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. અહીં અમે એવા 6 ફળો વિશે વાત કરી રહ્યા છીએ, જે સુગરના દર્દીઓ […]

ડાયબિટીસના દર્દીઓએ વધારે સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ, નહીં તો ઉભી થઈ શકે છે ગંભીર સમસ્યા

જો તમે વધુ પડતો સ્ટ્રેસ લો છો તો તેની તમારા એકંદર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જ્યારે તણાવ વધે છે, ત્યારે શરીર ઘણા પ્રકારના હોર્મોન્સ છોડે છે, જે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારી શકે છે. એટલે કે ડાયાબિટીસના દર્દી પર તણાવની ખરાબ અસર પડી શકે છે. જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે, શરીર લોહીમાં એડ્રેનાલિન અને […]

યોગ્ય સમયે ભોજનથી બ્લડસુગર કન્ટ્રોલમાં રહેશે, ડાયબિટીસના દર્દીઓને થાય છે ફાયદો

ડાયાબિટીસ એ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી એવી બીમારી છે જેમાં વ્યક્તિએ ખાવા-પીવાની આદતોનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. ડબ્લ્યુએચઓના આંકડા અનુસાર, વિશ્વભરમાં 422 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિય છે. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો ભોજનના સમયને લઈને સાવધાની રાખવામાં આવે તો ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે અને મેટાબોલિક હેલ્થને મજબૂત બનાવી શકાય છે. • […]

ડાયાબિટીસના દર્દીઓ ખજૂર ખાઈ શકે? શુગર લેવલ વધી તો નહીં જાય

ખજૂર મીઠી હોય છે, તેથી જ ઘણી વખત લોકો મૂંઝવણમાં હોય છે કે ડાયાબિટીસમાં ખજૂર ખાવી જોઈએ કે નહીં? તેને ખાવાથી બ્લડ શુગર લેવલ વધી જવાનો ડર પણ છે. ખજૂરમાં કાર્બોહાઇડ્રેટનું લેવલ વધારે હોય છે. વધુ પડતું ખાવાથી બ્લડ શુગર લેવલ વધે છે. પણ તેને વધુ પ્રમાણમાં ખાવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. […]

ઓછા સમયમાં તૈયાર કરો બાજરીના ચિલ્લા, તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ છે

જો તમે પણ કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવા ઈચ્છો છો, તો તમે આ સ્વાદિષ્ટ બાજરીના ચીલાનો આનંદ લઈ શકો છો. તેને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે અને તે ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. ડાયાબિટીસના દર્દીઓ આ બાજરીના ચીલાને ઘરે બનાવીને ખાઈ શકે છે. તેને બનાવવાની રીત પણ સરળ છે. ઘણી વખત લોકો […]

ડાયાબિટીસના દર્દીઓને વજન કંટ્રોલમાં રાખવું કેમ છે મુશ્કેલ? જાણો

શરીર માટે ગ્લૂકોઝ જરૂરી છે કેમ કે તેનાથી સ્નાયુઓ અને પેશીઓના પ્રોડક્શનમાં મદદ કરે છે. આ મગજ માટે પણ ખુબ જરૂરી છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એના માટે જૂરરી છે કે તમારી ડાઈટ અને લાઈફસ્ટાઈલને સારી રીતે બેલેન્સ કરો. ડાયાબિટીસના દર્દીને તેની જીવનશૈલીમાં બેલેંન્સ રાખવું ખૂબ જરૂરી છે.તેની હેલ્થ પર ખરાબ અસર પડે છે. ડાયાબિટીસના દર્દી […]

આ શાકનો દેખાવ જ નહીં સ્વાદ પણ છે કારેલા જેવો,ડાયાબિટીસના દર્દીઓ માટે છે એક પરફેક્ટ શાક

કંકોડા ખાવાના ઘણા ફાયદા છે. વાસ્તવમાં, તે એક એવી શાકભાજી છે જેમાં તમામ વિટામિન સી, આલ્કલોઇડ્સ, ફ્લેવોનોઇડ્સ, ગ્લાયકોસાઇડ્સ, એમિનો એસિડ્સ, ઝિંક, પોટેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ હોય છે જે આરોગ્ય અને ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવારમાં મદદ કરે છે. પરંતુ, આજે આપણે કંકોડાના ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે પણ જાણીશું અને પછી જાણીશું કે તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ […]

ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ સફેદ બ્રેડ ન ખાવી જોઈએ,થઈ શકે છે આ બીમારીઓ!

ડાયાબિટીસ જેવા ખતરનાક રોગનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. સંશોધન મુજબ, આજના સમયમાં ભારતમાં લગભગ 77 મિલિયન લોકો ડાયાબિટીસ જેવી ભયાનક બીમારીથી પીડિત છે. આ લોકોમાં 12.1 મિલિયન એવા છે જેમની ઉંમર 65 વર્ષથી ઓછી છે.આ એક એવો રોગ છે જેનો કોઈ ઈલાજ નથી, પરંતુ સ્વસ્થ આહાર અને હેલ્ધી ડાયટથી તમે આ રોગને કાબૂમાં […]

આ ફળ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થાય છે ફાયદો, જાણો

ડાયાબિટીસના દર્દીઓ કે જે હંમેશા ખાવામાં ધ્યાન રાખતા હોય છે, જે વસ્તું ખાવામાં સ્વીટ હોય તેનાથી દુર પણ રહેતા હોય છે પણ આવામાં જો વાત કરવામાં આવે ફળોની તો જામફળ ડાયાબિટીસના દર્દીઓને માટે ખુબ ફાયદાકારક છે. જાણકારોના કહેવા પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓએ એવી જ વસ્તુનું સેવન કરવુ જોઈએ જેમાં મીઠાસ નહીંવત હોય. તેવામાં આ ફળ ડાયાબિટીસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code