1. Home
  2. Tag "diabetic patients"

ડાયાબિટીસના દર્દીઓને વજન કંટ્રોલમાં રાખવું કેમ છે મુશ્કેલ? જાણો

શરીર માટે ગ્લૂકોઝ જરૂરી છે કેમ કે તેનાથી સ્નાયુઓ અને પેશીઓના પ્રોડક્શનમાં મદદ કરે છે. આ મગજ માટે પણ ખુબ જરૂરી છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એના માટે જૂરરી છે કે તમારી ડાઈટ અને લાઈફસ્ટાઈલને સારી રીતે બેલેન્સ કરો. ડાયાબિટીસના દર્દીને તેની જીવનશૈલીમાં બેલેંન્સ રાખવું ખૂબ જરૂરી છે.તેની હેલ્થ પર ખરાબ અસર પડે છે. ડાયાબિટીસના દર્દી […]

આ શાકનો દેખાવ જ નહીં સ્વાદ પણ છે કારેલા જેવો,ડાયાબિટીસના દર્દીઓ માટે છે એક પરફેક્ટ શાક

કંકોડા ખાવાના ઘણા ફાયદા છે. વાસ્તવમાં, તે એક એવી શાકભાજી છે જેમાં તમામ વિટામિન સી, આલ્કલોઇડ્સ, ફ્લેવોનોઇડ્સ, ગ્લાયકોસાઇડ્સ, એમિનો એસિડ્સ, ઝિંક, પોટેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ હોય છે જે આરોગ્ય અને ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવારમાં મદદ કરે છે. પરંતુ, આજે આપણે કંકોડાના ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે પણ જાણીશું અને પછી જાણીશું કે તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ […]

ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ સફેદ બ્રેડ ન ખાવી જોઈએ,થઈ શકે છે આ બીમારીઓ!

ડાયાબિટીસ જેવા ખતરનાક રોગનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. સંશોધન મુજબ, આજના સમયમાં ભારતમાં લગભગ 77 મિલિયન લોકો ડાયાબિટીસ જેવી ભયાનક બીમારીથી પીડિત છે. આ લોકોમાં 12.1 મિલિયન એવા છે જેમની ઉંમર 65 વર્ષથી ઓછી છે.આ એક એવો રોગ છે જેનો કોઈ ઈલાજ નથી, પરંતુ સ્વસ્થ આહાર અને હેલ્ધી ડાયટથી તમે આ રોગને કાબૂમાં […]

આ ફળ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થાય છે ફાયદો, જાણો

ડાયાબિટીસના દર્દીઓ કે જે હંમેશા ખાવામાં ધ્યાન રાખતા હોય છે, જે વસ્તું ખાવામાં સ્વીટ હોય તેનાથી દુર પણ રહેતા હોય છે પણ આવામાં જો વાત કરવામાં આવે ફળોની તો જામફળ ડાયાબિટીસના દર્દીઓને માટે ખુબ ફાયદાકારક છે. જાણકારોના કહેવા પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓએ એવી જ વસ્તુનું સેવન કરવુ જોઈએ જેમાં મીઠાસ નહીંવત હોય. તેવામાં આ ફળ ડાયાબિટીસના […]

ડાયાબિટીસના દર્દીઓ માટે સરકારે લોન્ચ કરી સસ્તી દવા

ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર સરકારે લોન્ચ કરી સસ્તી દવા ગોળીઓની કિંમત 60 રૂપિયા સુધીની હશે દિલ્હી:ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે.સરકારે શુક્રવારે ડાયાબિટીસની સસ્તી દવા સીટાગ્લિપ્ટિન અને તેના અન્ય ફોર્મ્યુલેશન બજારમાં લોન્ચ કર્યા છે.તેની 10 ગોળીઓની કિંમત 60 રૂપિયા સુધીની હશે અને આ દવા જેનરિક દવાની દુકાન જનઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. રસાયણ […]

સુગરને કંટ્રોલ કરવા આટલા શાકભાજીનું સેવન ઉત્તમ ગણાય છે,થશે ફાયદો

કેટલાક શાકભાજીઓ સુગરને કરે છે કંટ્રોલ ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનું સેવન ખૂબજ ફાયદાકારક ડાયાબિટીસ આજકાલ જાણે ઘરેઘરમાં જોવા મળતો રોગ બની ગયો છે, સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓ સુગરને કંટ્રોલમાં રાખવા અનેક ઇપચારો કરવા પડતા હોય છે, સમગ્ર જીવન દરમિયાન આ દર્દીઓએ દવા પીવી પડતી હોય છે અને જ્યાર પણ કંઈક સ્વીટ ખાવામાં આવ્યું હોય ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code