1. Home
  2. Tag "dinner"

ડિનર નહીં આરોગવાથી સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર, જાણો શું કહે છે એક્સપર્ટ

વજન ઓછુ કરવાના ચક્કરમાં ઘણા લોકો એવા છે જે રાતના ભોજનમાં જમવાનું ઓછુ કરી દે છે અથવા ગણા લોકો ડિનર સ્કિપ કરી દે છે. આજકાલ લોકો વજન ઓછુ કરવા માટે ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગનો સહારો લે છે. આ દિવસોમાં ફિટ અને હેલ્દી રાખવા માટે લોકો રાતનું જમવાનું સ્કિપ કરી દે છે. આજ કાલ લોકો વજનને કંટ્રોલ કરવા […]

વજન ઘટાડવુ થઈ જશે સરળ જો તમારા ડિનરમાં આ આદતોનો સમાવેશ કરો

રાતમાં ખોરાક સૂર્યોદય પહેલા સાંજે 7 વાગ્યા પહેલા ખાઓ. પારંપરિક જ્ઞાન અને મોર્ડન સાયન્સ બંન્ને આ વાતની હિમાયત કરે છે. જલ્દી ખાવાથી ડાઈઝેશન અને મેટાબોલિઝ્મમાં સુધારો થાય છે. રાતના ભોજન દરમિયાન તળેલું અને ફ્રોઈડ ખોરાક ટાળો. રાતનો ખોરાક હલ્કો અને પચવામાં સરળ હોવું જોઈ. કેમ કે રાતના ખોરાક ખાધા પછી તરત જ આપણે સૂઈ જઈએ […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ પીએમ મોદીના સન્માનમાં ડિનરનું કર્યું આયોજન

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે પેરિસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. આ પછી પીએમ મોદીના સન્માનમાં એલિસી પેલેસમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં હોસ્ટ કર્યા હતા. પીએમ મોદી ગુરુવારે બે દિવસની સત્તાવાર […]

પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઈડેન સાથે ડિનર કર્યું,આ વસ્તુઓ આપી ભેટમાં

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. પીએમ બુધવારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા હતા. આ દરમિયાન અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન પણ હાજર હતી. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી. રાત્રિભોજનમાં બાજરી અને રાષ્ટ્રપતિ બાઈડેનની મનપસંદ વાનગીઓ પણ સામેલ હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું […]

ડિનર અને સુવા વચ્ચે રાખો આટલું અંતર, વજન નહી વધે અને તંદુરસ્તી રહેશે બરકરાર

રાત્રે જમ્યા બાદ હળવું ચાલો  1 કલાક બાદ જ સુવાનું રાખો દરેક લોકો એમ કહેતા હોય છે કે રાત્રે ખાયને ક્યારેય સુઈ જવું ન જોઈએ કારણ કે સુઈ જવાથી વેઈટ વધતું જ જાય છે સાથે જ ડાયઆબિટીઝ જેવી સમસ્યાઓ થવા લાગે છે જેને લઈને અનેક લોકો મુંઝવણમાં છે કે શું રાત્રે જમ્યા બાદ ક્યારે સુવુ […]

રાત્રિનું ભોજન ન કરો તો શું થાય? ફાયદો કે નુક્સાન? જાણો

ભારતમાં કદાચ ભાગ્ય જ કોઈ વ્યક્તિ હશે કે જે રાત્રિના સમયે જમવાનું ટાળતો હશે, બાકી તો બધા રાત્રિનું ભોજન જમતા હોય છે. જો વાત કરવામાં આવે વિદેશની તો એવું અનેક વાર સાંભળવા મળ્યું કે ત્યાં લોકો એક જ વાત જમે છે બાકી તો બે વાર નાસ્તા કરીને ચલાવી લે છે. તો એ વાત જાણવાની મજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code