યોગ્ય દિશામાં તિજોરી રાખવી જરૂરી, કારણ કે તિજોરીમાં હોય છે માતા લક્ષ્મીનો વાસ
ધન સંપત્તિ દરેક વ્યક્તિ મેળવવા માંગે છે. તેના માટે તે મહેનત પણ કરે છે. પરંતુ જો વાસ્તુ મુજબ પ્રબંધન કરવામાં આવેલુ હોય તો લક્ષ્મી ખુટતી નથી. તમારે તિજોરીને યોગ્ય દિશામાં રાખવી જોઈએ કેમ કે તેમાં લક્ષ્મીનો વાસ હોય છે. યોગ્ય દિશામાં તિજોરી રાખવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે. આ દિશામાં રાખો તિજોરી વાસ્તુ મુજબ ઉત્તર દિશાને […]