ઘરમાં ક્યારેય આ દિશામાં અરીસો ન લગાવો ! થઈ જાવ સાવધાન,નહીંતર મોટું નુકસાન સહન કરવું પડશે
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઉર્જાનો પ્રવેશ થાય છે. જો ઘરની વાસ્તુ સાચી હશે તો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે. જો ઘરની વાસ્તુમાં ખામી હોય તો નકારાત્મક ઉર્જા ધીમે ધીમે આપણા ઘરમાં પગપેસારો કરવા લાગે છે. ક્યાંક ને ક્યાંક આ ઉર્જા પરિવારના સભ્યો પર પણ તેની અસર દર્શાવે છે.ઘરમાં વાસ્તુ દોષના કારણે પરિવારના સભ્યો એકબીજા સાથે […]