1. Home
  2. Tag "Direction"

આ દિશામાં માટીનો ઘડો રાખવામાં આવે તો ઘરમાંથી પૈસાની તંગી થઈ જાય છે દૂર

ઉનાળાની ઋતુ આવી ગઈ છે, આ ઋતુમાં ઘણા લોકો માટીના ઘડામાંથી પાણી પીવે છે. આ ઘડાનું પાણી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માટીનું વાસણ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરની બહાર નીકળતી વખતે પાણીથી ભરેલો ઘડો દેખાય તો […]

અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા AMCને હાઈકોર્ટનો નિર્દેશ

અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરને કારણે અવાર-નવાર માર્ગ અકસ્માતના બનાવો બને છે. બીજી તરફ રખડતા ઢોરના ત્રાસથી કંટાળેલા લોકોએ તંત્ર સામે અગાઉ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણીમાં અમદાવાદમાં એએમસીને રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર રખડતા ઢોરના મામલે હાઈકોર્ટમાં થયેલી […]

ઘરની આ દિશામાં બાલ્કની નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે.

સુંદર પ્રકૃતિ, હરિયાળું વાતાવરણ અને હરિયાળી ઘરની સુંદરતામાં વધારો કરે છે, તેથી ઘણા લોકો તેમના ઘરમાં બાલ્કની બનાવે છે.ઘરના આ ભાગમાં વ્યક્તિ સૌથી વધુ આરામ અને શાંતિ અનુભવે છે.પરંતુ ઘરની બાલ્કનીમાં પણ વાસ્તુ દોષ હોઈ શકે છે.વાસ્તુ માન્યતાઓ અનુસાર, જો બાલ્કનીમાં વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકે છે.તો ચાલો તમને જણાવીએ […]

ઘરની આ દિશામાં રાખો માટીના વાસણો,નકારાત્મક ઉર્જા ઘરમાંથી થઈ જશે દૂર

પહેલાના સમયમાં ઘરોમાં માટીના વાસણોનો ઘણો ઉપયોગ થતો હતો.એવું માનવામાં આવે છે કે,જે લોકો માટીના વાસણોમાં ભોજન કરે છે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે અને લાંબુ આયુષ્ય જીવે છે.આ સિવાય ઘરમાં માટીના વાસણો રાખવાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.તો ચાલો તમને જણાવીએ માટીના વાસણો સંબંધિત વાસ્તુ ટિપ્સ… […]

ઘરની આ દિશામાં ભૂલથી પણ ન રાખો નટરાજની મૂર્તિ, લાભની જગ્યાએ થશે નુકસાન

ઘરને અલગ-અલગ રીતે સજાવવું દરેકને ગમે છે.લોકો તેમના ઘરને વિવિધ મૂર્તિઓ, કૃત્રિમ ફૂલોથી શણગારે છે.જો મૂર્તિઓની વાત કરીએ તો તેમાંથી નટરાજની મૂર્તિ પણ ઘણા લોકો પોતાના ઘરમાં રાખે છે.આ મૂર્તિને ભગવાન શિવનું સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે.તેથી માન્યતાઓ અનુસાર, આ મૂર્તિને ઘરની ખોટી દિશામાં રાખવાથી સંઘર્ષ અને અશાંતિનું વાતાવરણ બને છે.પરંતુ જો તમે આ […]

ઘરની આ દિશામાં લગાવો ફોટો ફ્રેમ,નકારાત્મકતા ઘરથી દૂર થઈ જશે

ઘરને સજાવવા માટે લોકો ફોટો ફ્રેમ, પ્લાન્ટ્સ, શોપીસ, ફૂલદાની જેવી વસ્તુઓ રાખે છે.પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ રાખવાની સાચી દિશા જણાવવામાં આવી છે.આ વસ્તુઓને યોગ્ય દિશામાં ન રાખવાથી પણ ઘરમાં વાસ્તુ દોષ બની શકે છે.આ વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાથી તમારા ઘરમાં સકારાત્મકતા આવે છે.ઘણા લોકો ઘરમાં ફેમિલી ફોટો અને ફૂલદાની લગાવે છે, પરંતુ ફૂલદાની અને ફેમિલી […]

આ છોડથી ઘરમાં આવશે ખુશીઓ,જાણો રાખવાની સાચી દિશા

વાસ્તુ શાસ્ત્રની જેમ ફેંગશુઈ શાસ્ત્રમાં પણ વાસ્તુ દોષોને દૂર કરવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. ફેંગશુઈ એ ચીની ધર્મગ્રંથ છે. પરંતુ ભારતમાં પણ ઘણા લોકો આ શાસ્ત્રને માને છે. આ શાસ્ત્ર અનુસાર વાંસનો છોડ ઘરમાં રાખવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પણ સ્વચ્છ રહે છે. ઘર સિવાય તમે આ છોડને […]

ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં હવે ક્રમશઃ વધારો થશે

અમદાવાદઃ રાજ્યમાં વૈશાખે તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો હતો. ત્યાં જ વાવાઝોડાને લીધે વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવે ફરીવાર તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે.પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણની થતાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાં વધારો નોંધાયો છે. 40.6 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી દિવસોમાં ગરમીમાં વધવાની આગાહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code