ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે
ગાંધીનગર, 12 મે, 2026 – ગુજરાતમાં નાગરિકો 17મીથી સ્વ-ગણતરી દ્વારા જનગણનામાં ભાગ લઈ શકશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત, જનગણના 2027ની તૈયારી માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. આ સંદર્ભમાં, 12 મે, 2026ના રોજ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા પ્રતિનિધિઓને આગામી […]


