1. Home
  2. Tag "dissatisfaction"

ગુજરાત યુનિ.એ MSC સે- 4નું જાહેર કરેલું પરિણામ રદ કરવા વિદ્યાર્થીઓએ CMOમાં કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એમએસસી સેમેસ્ટર 4 (સ્ટેટેસ્ટિકસ)ના પરિણામથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ઊભો થયો છે. તેથી આ પરિણામ તાકીદે રદ કરવા અને થિયરી અને પ્રેક્ટિકલના પેપરો યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના પ્રોફેસરો સિવાયના બહારના તટસ્થ પ્રોફેસરો પાસે તપાસવાની માંગણી વિદ્યાર્થી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ પ્રકારની ફરિયાદો રજિસ્ટ્રાર અને કુલપતિ સમક્ષ કરવામાં […]

યાસીન મલિક અંગે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની ટીપ્પણી સામે ભારતે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. જેની સામે ઈસ્લામિક સહયોગ સંગઠને નારાજગી નોંધાવી છે. દરમિયાન ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને કોઈપણ રીતે આતંકવાદને ન્યાયી ન ઠેરવવા વિનંતી કરી છે અને કહ્યું કે વિશ્વ આ ખતરા સામે ઝીરો ટોલરન્સ ઈચ્છે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા […]

હાર્દિક પટેલને કોઈ નારાજગી હોય તો પાર્ટીના ફોરમમાં આવીને વાત કરવી જોઈએઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપે તેના પાર્ટી ઠોડી ગયેલા પૂર્વ ધારાસભ્યો પ્રાગજી પટેલ અને કમા રાઠોડને ફરીવાર કેસરી ખેસ પહેરીવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજગુરૂ અને વશરામ સાગઠિયાએ કોંગ્રેસને રામ રામ કરીને આમ આદમી […]

સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓને આશ્વાસન અપાયા બાદ વેતનમાં વધારો નહીં કરાતાં અસંતોષ

ગાંધીનગરઃ સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા રાજ્યના છ હજારથી વધુ કર્મચારીઓના વેતનમાં વધારો નહી કરાતા અસંતાષ વ્યાપ્યો છે. જોકે વેતન વધારાના મામલે કર્મચારીઓની સાથે બેઠકમાં સમંતિ દર્શાવ્યા બાદ પણ પગારમાં વધારો નહી કરતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સર્વ શિક્ષા અભિયાનની અલગ અલગ પોસ્ટ ઉપર કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. […]

જુનાગઢમાં મેયરની વરણીને લીધે અસંતોષ પાંચ કોર્પોરેટરોએ રાજીનામાંની ચીમકી આપી

જૂનાગઢઃ શહેરની મ્યુનિ,કોર્પોરેશનમાં ભાજપની બહુમતી છે. તાજેતરમાં ભાજપ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી હતી. શહેરના નવા મેયરની વરણીને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ગીતા પરમારને મેયર બનાવાતા દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે. નારાજગીના પગલે ભાજપના પાંચ નગર સેવકોએ રાજીનામાની ચીમકી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  જુનાગઢ શહેરના મેયર તરીકે ગીતા […]

5 ટકાથી વધારીને કાપડ ઉપર 12 ટકા જીએસટી કરાતા વેપારીઓમાં અસંતોષ

સુરતઃ કેન્દ્ર સરકારે કાપડ પર જીએસટી વધારીને 12 ટકા કરાતા કાપડના વેપારીઓ અને ઉત્પાદકોનો સરકાર સામે વિરોધ ઊભો થયો છે. સુરતમાં અનેક પાવરલૂમ્સ આવેલી છે અને કાપડનો મોટો કારોબાર થાય છે. સુરતના કાપડ અગ્રણીઓનું કહેવું છે કે કાપડ પર પાંચ ટકા જીએસટીનો(GST) દર વધારીને 12 ટકા કરવાથી લગભગ 2625 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડશે. હાલના […]

સાતમ-આઠમના તહેવારોમાં ધો.-3થી 5નાપ્રાથમિક શિક્ષકોની તાલીમ રખાતાં રોષ

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-3થી 5ના ભાષા શિક્ષકોની તાલીમનું આયોજન આજે તા.26મીથી 28મી ઓગસ્ટ દરમિયાન એટલે કે સાતમ-આઠમની રજાઓમાં કરાતા શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. તહેવારોને ધ્યાનમાં રાખીને તાલીમની તારીખો બદલવાની માંગણી સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જીસીઇઆરટીના નિયામકને રજૂઆત કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની રજાઓની યાદી જાહેર કરાય છે. ઉપરાંત […]

નગરપાલિકા અને મ્યનિ.કોર્પોરેશનની શાળાઓના પ્રા. શિક્ષકોને રૂ.4200 પે ગ્રેડ ન મળતા અસંતોષ

ગાંધીનગરઃ પગારમાં વિસંગતતા અને રૂપિયા 4200 પે ગ્રેડના મામલે ફરીવાર પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. પ્રાથમિક શિક્ષકોના રૂ.4200 ગ્રેડ પેનું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી. જેના કારણે શિક્ષકોએ ફરી એકવખત આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે. ગ્રેડ પે મામલે હજું પણ કેટલાક શિક્ષકોને લાભ ન મળતા શિક્ષકોએ હવે આંદલોનની ચિમકી ઉચ્ચારી છે. શિક્ષકો એવું કહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code