1. Home
  2. Tag "Dissolution"

અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન

અમદાવાદઃ રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દસ દિવસ સુધી બાપાની સેવા-પૂજા કર્યા બાદ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ગણેશજીની મુર્તિના વિસર્જન માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યાં હતા. તેમજ રાજ્યભરમાં સુરક્ષાને લઈને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનને લઈને […]

અમદાવાદમાં 50,000 વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું, ડીજે સાથે ભાવિકો રિવરફ્રન્ટ પહોંચ્યાં

અમદાવાદઃ શહેરમાં આજે રવિવારે ગણેશજી વિસર્જનનો ઉત્સવ આનંદોલ્લાસથી ઊજવાયો હતો. ગણેશ મહોત્સવના આજે  છેલ્લા દિવસે શહેરમાં 740 સાર્વજનિક ગણેશ સહિત નાના-મોટા મળી 50 હજારથી વધુ મૂર્તિઓનું મ્યુનિ.એ બનાવેલા 41 કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 4 ફૂટથી મોટી મૂર્તિને મંજૂરી ન હોવા છતાં મ્યુનિ. વિવિધ સ્થળે 22 ક્રેન મૂકી હતી. આ ઉપરાંત 47 જેસીબી […]

અમદાવાદમાં 37 જેટલાં કુંડમાં ગણેશજીની 1200થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે સાબરમતી નદી પર રિવરફ્રન્ટ પર ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા લોકો ગણેશ વિસર્જન કરી શકે તેના માટે સાતેય ઝોનમાં કુલ 41 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. બે દિવસમાં નાની અને મોટી મૂર્તિઓ મળી […]

યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી ઘાટે અસ્થિઓ અને પીંડના વિસર્જન પર પ્રતિબંધ મુકાતા વિરોધ

વેરાવળ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ સાંનિધ્યે ત્રણ નદીઓના સંગમ એવા પવિત્ર ત્રિવેણી ઘાટમાં અસ્થિ વિસર્જન અને પિંડદાન વિધિની સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અમલમાં આવતા હોબાળો મચી ગયો હતો. સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના ફરજ પરના સિક્યુરિટી સામસામે આવી જતા ઉગ્ર મામલો વધુ ગરમાયો છે. જગવિખ્યાત સોમનાથ મંદિર સાંનિધ્યે આવેલી હિરણ, કપિલા અને […]

સુરતમાં આ વર્ષે પણ દશા માતાજી અને ગણેશજીની મૂર્તિનું ઘરઆંગણે જ વિસર્જન કરાશે

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરયો નિર્ણય તાપી નદીના કિનારાઓને કરાશે સીલ ગણેશ મહોત્સવમાં 50 સ્થળો ઉપર કરાય છે સ્થાપના અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિવિધ તહેવારો અને પ્રસંગોને પણ અસર થઈ છે. ગયા વર્ષે હજારો લોકોએ ગણેશ મહોત્સવ અને દશા માતાજીનું વર્તની ઉજવણી કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓએ ઘર આંગણે જ મૂર્તિનું વિસર્જન કર્યું હતું. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code