1. Home
  2. Tag "DIWALI"

ગુજરાતઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જનતાને પાઠવી દિવાળીની શુભકામનાઓ

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિવાળીની ગુજરાતની જનતાને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કહ્યું હતું કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથો સાથ સમાજ જીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે. दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः।दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते ॥ હર્ષોલ્લાસ અને પ્રકાશોત્સવના પાવન પર્વ "દિપાવલી"ની રાજ્યના સૌ નાગરિકોને હ્દયપૂર્વકની શુભકામનાઓ.આ "પ્રકાશ પર્વ" આપના જીવનમાં સુખ, શાંતિ,સ્નેહ […]

રાજકોટ શહેરમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ દિવાળીમાં પણ રહેશે ખુલ્લું,પ્રવાસીઓ માટે સારા સમાચાર

તહેવારના સમયમાં પ્રવાસી માટે સારા સમાચાર રાજકોટનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ રહેશે ખુલ્લું મેયર દ્વારા આપવામાં આવી જાણકારી રાજકોટ શહેરમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ દિવાળીની દિવસે પણ ખુલ્લું રહેશે. દિવાળીના તહેવારોના દિવસોમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે આવતા મુલાકાતીઓ માટે જાહેર રજાના દિવસોમાં પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મજા મળી શકે તે માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવામાં […]

અયોધ્યા જેવા જ રામ મંદિરનું દિલ્હીમાં નિર્માણ કરાવી રહ્યાં છે, કેજરિવાલ કરશે દિવાળીએ પૂજા

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પોતાની પકડ મજબુત કર્યાં બાદ હવે આમ આદમી પાર્ટી ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ પાર્ટીનો વિસ્તાર વધારી રહી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ આપ દ્વારા પોતાના ઉમેદવારોને મદાનમાં ઉતારવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ આપ દ્વારા ઉત્તરપ્રદેશની યોગી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ સરકાર રામ મંદિરના નિર્માણ મુદ્દે પોતાની […]

તહેવારોમાં ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ના ફરમાવી શકાયઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટીપ્પણી કરતા કહ્યું હતું કે, ફટાકડા ઉપર પૂર્ણ પ્રતિબંધ ન થઈ શકે. બંગાળમાં કાલી પૂજા, દિવાળી અને અન્ય તહેવારો ઉપર ફટાકડાને લઈને કોલકતા હાઈકોર્ટે લગાવેલા પ્રતિબંધના આદેશને રદ કર્યો હતો. તેમજ નોંધ્યું હતું કે, ફટાકડાનો દુરઉપયોગ અટકાવવા માટે મોનીટરીંગ તંત્ર વધારે મજબુત બનાવવું જોઈએ. કોરોના મહામારીમાં પ્રદુષણને રોકવા માટે બંગાળની […]

દિવાળીનો તહેવારઃ રાજ્યભરમાં એસટી વિભાગે દોડાવી વધારાની બસો

અમદાવાદઃ ગુજરાતમાં આજથી દિવાળીના સપરમાં દિવાસોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. બીજી તરફ વતન જવા માટે શ્રમજીવીઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. દિવાળીના તહેવારોને પગલે એસટી, ટ્રાવેલ્સ બસ અને ટ્રેનમાં પ્રવાસીઓનો ભારે ધસારો તોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં 1500થી વધારે એસટી બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી […]

દિવાળીઃ ભેળસેળિયા તવ્વોને ઝડપી લેવા ખોરાક અને ઔષધ વિભાગ દોડતું થયું

અમદાવાદઃ ગુજરાતમાં હાલ લોકો દિવાળીની ખરીદીમાં વ્યસ્ત બન્યાં છે. બીજી તરફ કેટલાક શખ્સો કમાવી લેવાની લહાયમાં ખાદ્યચીજોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. આવા તત્વોને ઝડપી લેવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. દરમિયાન અમદાવાદ સહિત છ શહેરોમાં ફુડ ટેસ્ટીંગ વાન દોડવાવવામાં આવી રહી છે. જેથી ગણતરીની મિનિટોમાં ફૂડ ટેસ્ટનો […]

અમદાવાદમાં દિવાળીની રોનક,બજારોમાં ખરીદદારોની ભારે ભીડ ઉમટી

અમદાવાદમાં દિવાળીની રોનક ખરીદદારોની બજારમાં ભીડ વધી દુકાનદારોમાં અનેરો ઉત્સાહ અમદાવાદ :દિવાળનો માહોલ અત્યારે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં પણ દિવાળીના તહેવારને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે, અમદાવાદ શહેરના બજારોમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે અને આ ભીડને જોઈએ દુકાનદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના રાયપુર બજારમાં ફટાકડા […]

દ્વારકાધિશના મંદિરમાં દિવાળીના તહેવારો માટે દર્શનનો સમય જાહેર કરાયો

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના […]

દિવાળીના તહેવારોની સાથે જ શીતલ પવન સાથે ગુલાબી ઠંડી અનુભવાશે

ગાંધીનગરઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઠંડીનું પણ ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. દિવાળી સુધીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઠંડીનું મોજું પ્રસરશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ચાલુ વર્ષે ઠંડી વધારે પડશે.ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં ત્રણ-ચાર દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને […]

અમદાવાદઃ દિવાળીની રોનક જોવા મળી, વિવિધ વિસ્તારો અને બ્રિજો રોશનીથી શણગારાયાં

અમદાવાદઃ દિવાળીના તહેવારમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. શહેરીજનો ખરીદીમાં વ્યસ્ત બન્યાં છે. ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને ઐતિહાસિક સ્થળોને લાઈટોની રોશનીથી શણગારવામાં આવ્યાં છે. શહેરમાં સાબરમતી નદી ઉપરના તમામ બ્રિજ ઉપર લાઈટીંગ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેશનની કમિટી બેઠકમાં શહેરમાં આવેલા તમામ બ્રિજ લાઈટથી શણગારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code