1. Home
  2. Tag "DIWALI"

ગુજરાતમાં અતિવૃષ્ટીનો સામનો કરનારા ખેડૂતોની દિવાળી સુધરશે, નુકશાનીનું વળતર ચુકવાશે

રાજ્યની ભાજપ સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય ખેડૂતોને વળતર માટે સરકાર દ્વારા કરાયો સર્વે અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો હતો. જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. જો કે, અંતિમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદ પાણી ફરી વળ્યાં હતા. દરમિયાન સરકાર દ્વારા અતિવૃષ્ટી અને પૂરના પીડિત ખેડૂતોને દિવાળીના તહેવારો […]

દિવાળીના તહેવારોને લીધે ગોવા સહિત પર્યટક સ્થળોએ જતી ફ્લાઈટના ભાડામાં ત્રણગણો વધારો

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે 20 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં વસવાટ કરીને રોજગારી મેળવતા પરપ્રાંતના હજારો પરિવારો પોતાના માદરે વતન જવા માટે રેલવેની અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી છે. હાલ રેલવેમાં મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ઘણીબધી ટ્રેનોમાં તો વધારોના કોચ લગાડવા પડે તેવી […]

રાજસ્થાનમાં દિવાળીમાં નહી ફૂટે ફટાકડા, રાજ્ય સરકારે ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો

રાજસ્થાનમાં દિવાળી બનશે પ્રદુષણમૂક્ત ફટાકડા ફોડડા તથા વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ કોરોનાની ત્રીજી લહેરની શંકા વચ્ચે લેવાયો નિર્ણય   ઉદયપુરઃ સમગ્ર દેશભરમાં હાલ પણ કેટલાક રાજ્યોમાં કોરોનાનો ખતરો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એક મહિના બાદ દિવાળી જેવો મોટો તહેવાર પણ આવી રહ્યો છે, જો આ તહેવારોમાં ભીડ એકઠી થાય તો કોરોનાનું સંક્રમણ […]

અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ આ દિવસે થશે રિલીઝ  

અક્ષય કુમારના ચાહકોની રાહ થઇ પૂરી ‘સૂર્યવંશી’ દિવાળી પર થશે રિલીઝ થિયેટરોમાં થશે રિલીઝ મુંબઈ:અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી આ ફિલ્મ મુલતવી રહી છે. હવે સૂર્યવંશીના ચાહકો માટે સારા સમાચાર છે. આખરે […]

દિલ્હીઃ પ્રદુષણને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ દિવાળીમાં નહીં ફોડી શકાય ફટાકડા

દિલ્હીઃ અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારે શિયાળામાં વધતા પ્રદુષણને કન્ટ્રોલ કરવાના ઉપાય હેઠળ આ વર્ષે પણ દિવાળીમાં કોઈ પણ પ્રકારના ફટાકડાના ભંડારણ, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દિલ્હીમાં દર વર્ષે દિવાળીમાં પ્રદુષણ ખતરનાક સ્તર ઉપર પહોંચી જાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી દિવાળીના સમયે દિલ્હીમાં પ્રદુષણની ખતરનાક સ્થિતિને […]

તહેવારોનાં સમયમાં યાત્રીઓ માટે સારા સમાચાર -આજથી રેલવે એ શરૂ કરી 392 ટ્રેન

યાત્રાના શોખીન લોકો માટે સારા સમાચાર રેલવેએ તહેવારમાં વધારે ટ્રેન દોડાવાની કરી જાહેરાત રેલવે તહેવારના સમયમાં 392 ટ્રેન દોડાવાની કરી જાહેરાત  અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યાર બાદ અનેક વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હતો, જરૂરી સેવાઓને બાદ કરતા અનેક ટ્રેન પણ બંધ કરવામાં એવી હતી,જોકે ધીમે ધીમે અનલૉક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code