1. Home
  2. Tag "DOCTORS"

વિરોધ કરી રહેલા તબીબોને મળવા મમતા બેનર્જી પહોંચ્યા, રાજીનામું આપવાની તૈયારી દર્શાવી

કોલકાતામાં તબીબો સરકાર સામે કરી રહ્યાં છે વિરોધ પ્રદર્શન જવાબદારો સામે કાર્યવાહીની દીદીએ તબીબોને આપી ખાતરી કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ ચાલુ છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળવા માટે સ્વાસ્થ્ય […]

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં ડૉક્ટરોએ 11 દિવસ બાદ હડતાળ સમેટી

નવી દિલ્હી: કોલકાતા દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ ઉગ્ર પ્રદર્શન કરી રહેલા ડોકટરો સુપ્રીમ કોર્ટની ન્યાયની ખાતરી બાદ કામ ઉપર આજથી પરત ફર્યા છે. આજથી ઓપીડી તેમજ અન્ય તબીબી સેવાઓ નિયમિત થઈ જશે. સુપ્રીમ કોર્ટના આશ્વાસન બાદ ગત સાંજે ડોકટરોએ હડતાળ સમેટવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન કોલકત્તામાં ચાલી રહેલી સીબીઆઇની તપાસમાં પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ […]

પ.બંગાળમાં મહિલા તબીબ હત્યા કેસને લઈને ડોકટરોએ CBI ઓફિસના બહાર કર્યાં દેખાવો

કોલકાતા પોલીસે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં મહિલા તબીબ કેસને લઈને ડોકટરોમાં વિરોધ યથાવત નવી દિલ્હીઃ કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર ગુજર્યા બાદ તેની હત્યા કેસમાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને દેશભરના તબીબો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આજે સમગ્ર ઘટનાને લઈને ન્યાયની માંગણીને લઈને તબીબીઓએ સીબીઆઈ કાર્યાલયની […]

મહિલા તબીબની હત્યાના વિરોધમાં રસ્તા ઉપર ઉતરેલા તબીબોને કામ પર ફરવા સરકારની અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, ડોકટરો અને આરોગ્ય વ્યવસાયિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની ખાતરી આપી છે. મંત્રાલયે કહ્યું કે, આરોગ્ય વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. મંત્રાલયે કલકતાની આરજી કરનાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસિડેન્ટ મહિલા ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર અને હત્યાના […]

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ કોલકાત્તાના દુષ્કર્મ-હત્યાના વિરોધમાં પાડી હડતાળ

અમદાવાદઃ કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધમાં દેશભરમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ ભારે વિરોધ કરીને હડતાળ પાડી હતી ત્યારે ગુજરાતમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડીને દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને કડક સજા આપવા અને આ બનાવની તટસ્થ તપાસ કરવાની માગ કરી હતી. તબીબો હડતાળ પર જતાં દર્દીઓને હાલાકી વેઠવી […]

ડોક્ટરો સામે હિંસા થાય તો હોસ્પિટલના વડા જવાબદાર રહેશે

તબીબોની સુરક્ષાને લઈને મોદી સરકારે જાહેર કર્યો આદેશ હિંસાની ઘટનામાં છ કલાકમાં ફરિયાદ દાખલ કરાવવી પડશે નવી દિલ્હીઃ કોલકાતામાં ડોક્ટર રેપ-મર્ડર કેસને લઈને ડોક્ટરો વ્યાપક નારાજગી વ્યાપી છે. તેમજ દેશભરમાં ડોક્ટરો અને નર્સો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. હડતાળ પર ઉતરેલા ડોકટરોની માંગ છે કે, કેન્દ્ર સરકાર […]

કલકત્તાઃ મહિલા ડૉક્ટરની હત્યાના ઘેરા પડઘા પડ્યાં, દેશના તબીબો હડતાળ પર ઉતર્યાં

નવી દિલ્હીઃ કોલકાતામાં એક ટ્રેની મહિલા ડૉક્ટર પર હોસ્પિટલમાં જ બળાત્કાર બાદ હત્યા કરવાની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. 31 વર્ષીય મૃતકના પીએમ રિપોર્ટના આધારે પોલીસે જણાવ્યું હતું કે, હત્યા પહેલા મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુઝારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે કોલકાતામાં જુનિયર ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે અને આરોપીઓ સામે આકરા પગલા […]

બીજી જન્મતારીખ પાછળની સુષ્મિતા સેને કહાની કહી, જાણો શું કહ્યું-…’

સુષ્મિતા સેન બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી પડકારજનક ભૂમિકાઓ ભજવી છે અને પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી સુષ્મિતા સેને ઇન્સ્ટાગ્રામ પર તેના અપડેટેડ બાયોથી બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં તેણે પોતાની ‘બીજી જન્મ તારીખ’નો ઉલ્લેખ કર્યો હતો. હવે અભિનેત્રીએ […]

હાર્વર્ડ યુનિવર્સિટીનું સંશોધન, હૃદયરોગના હુમલા વખતે તુરંત ચાવી લો આ ગોળી, મૃત્યુનું જોખમ ઘટી જશે

જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. પરંતુ હૃદયરોગનો હુમલો થાય ત્યારે..? આવા સમયે હૃદયરોગના ડૉક્ટરો એસ્પિરિન લેવાની ભલામણ કરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો છાતીમાં દુખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ઘટી શકે છે. આ સંશોધન હાર્વર્ડની ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક […]

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં તબીબોએ બે સફળ સર્જરીથી બે બાળકને નવજીવન આપ્યું

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બે બાળકો ના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રથમ કિસ્સાની વિગત એવી છે કે, મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી  ૧લી એપ્રિલ ૨૦૨૪ ના રોજ રમત માં  આકસ્મિક રીતે સોયાબીન શ્વાસ નળીમાં જતા  તીવ્ર શ્વાસોશ્વાસની તકલીફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code