NMCને નવો નિયમ, ડોક્ટરોએ હવે દર્દીઓને જેનરિક દવા જ લખવી પડશે, IMA કર્યો વિરોધ
નવી દિલ્હીઃ દેશના સરકારી અને ખાનગી સહિત તમામ મોટાભાગના તબીબો દર્દીઓને જેનરિક દવાને બદલે મોંઘાભાવની દવા લખી આપતા હોય છે. કહેવાય છે. કે, ઘણીબધી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ડોક્ટરોને તગડું કમિશન પણ મળતું હોય છે. એટલે ડોકટરો જેનરિક દવાને બદલે ફાર્મા. કંપનીની મોંઘાભાવની દવા લખી આપે છે. એટલે દર્દીઓને ના-છૂટકે મોંઘાભાવની દવા ખરીદવાની ફજ પડતી હોય […]