1. Home
  2. Tag "DOCTORS"

NMCને નવો નિયમ, ડોક્ટરોએ હવે દર્દીઓને જેનરિક દવા જ લખવી પડશે, IMA કર્યો વિરોધ

નવી દિલ્હીઃ  દેશના સરકારી અને ખાનગી સહિત તમામ મોટાભાગના તબીબો દર્દીઓને જેનરિક દવાને બદલે મોંઘાભાવની દવા લખી આપતા હોય છે. કહેવાય છે. કે, ઘણીબધી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ડોક્ટરોને તગડું કમિશન પણ મળતું હોય છે. એટલે ડોકટરો જેનરિક દવાને બદલે ફાર્મા. કંપનીની મોંઘાભાવની દવા લખી આપે છે. એટલે દર્દીઓને ના-છૂટકે મોંઘાભાવની દવા ખરીદવાની ફજ પડતી હોય […]

ડૉક્ટરોએ પ્રિસ્ક્રિપ્શનમાં લખવી પડશે જેનરિક દવાઓ,જો નિયમોનું પાલન નહીં થાય તો લાઇસન્સ થશે સસ્પેન્ડ

દિલ્હી: નેશનલ મેડિકલ કમિશન (NMC) એ નવા નિયમો જારી કરીને કહ્યું છે કે તમામ ડોકટરોએ માત્ર જેનરિક દવાઓ લખવી જોઈએ અને જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. કમિશનના જણાવ્યા અનુસાર, શિક્ષાત્મક કાર્યવાહી હેઠળ, લાઇસન્સ એક નિશ્ચિત સમય માટે સસ્પેન્ડ પણ કરી શકાય છે. NMC, તેના ‘રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરો […]

જો હવે ડોક્ટર્સ દર્દીઓને મોંધી-મોંધી દવાઓ લખશે તો તેમની ખૈર નહી, થશે કાર્યવાહી

ડોક્ટર્સ હવે દર્દીઓને મોંધી દવાઓ નહી લખી શકે નહીતો ડોક્ટર્સ સામે કાર્યવાહી કરવામાં આવશે દિલ્હીઃ- ાજકાલ ડોક્ટર્સ પૈસા પડાવવાને કારણે અનેક ોમંધી મોંધી અને લોકોને હાનિ પહોંચાડે તેવી દવાઓ લખી આપતા હોય છે જો કે હવે કોઈ પણ ડોક્ટર્સ આ પ્રકારની દવાઓ દર્દીઓને સૂચવી શકશે નહી ,અને જો કોઈ ડોક્ટર્સ આમ કરતા જણાશે તો તેમના […]

કોરોનાની દહેશતઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના પરિસરમાં OPD સ્ક્રીનિંગ એરિયા ઉભો કરાયો

1200 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિની તૈયારીઓની સમીક્ષાને લઈને ‘મોકડ્રીલ’  યોજાઈ હોસ્પિટલમાં 20 ટનનો ઓક્સિજનનો પ્લાન્ટ પણ તૈયાર અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરની સરકારી હોસ્પિટલોમાં મંગળવારે કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઇને ‘મોક ડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદની અસારવા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું યોજાઇ હતી. આ મોકડ્રીલ દરમ્યાન […]

વિદેશથી ભણીને આવેલા અને ઈન્ટર્નશીપ કરતા તબીબોની 13માં દિવસે હડતાળનો આવ્યો અંત

અમદાવાદઃ  વિદેશથી MBBS કરીને આવેલા અને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરોની હડતાળ આખરે સમેટાઇ ગઇ હતી. શહેરની બી.જે. મેડિકલ કોલેજ ખાતે સતત તેર દિવસ સુધી ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા હડતાળ કરવામાં આવી હતી. જો કે ડોક્ટર્સ દ્વારા કોઈપણ માગ પૂર્ણ થયા વિના જ ઇન્ટર્ન ડોક્ટરો કામ પર પરત ફર્યા હતા. આખરે આરોગ્ય વિભાગના ACS […]

ડોક્ટર્સ માટે ગાઈડ લાઈનઃ તબીબો મેડિકલ સ્ટોર ખોલીને દવાઓનો વેપાર કરી શકે નહી,

અમદાવાદઃ દર્દીઓ તબીબોના ભગવાન માનતા હોય છે. કેટલાક તબીબોની દર્દીઓને લૂંટવાની નીતિરીતિને કારણે આખી તબીબી આલમ બદનામ થતા હોય છે. અને અવાર-નવાર ફરિયાદો પણ ઉઠતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય ચિકિત્સા પંચ દ્વારા તબીબો માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ચિકિત્સાપંચ દ્વારા ડોકટરો માટેની આચારસંહિતામાં કેટલીક નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. જેમાં ડોકટરો […]

અમદાવાદમાં સી ફોર્મ મુદ્દે તબીબોએ રેલી યોજીને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપ્યું

અમદાવાદઃ શહેરના ખાનગી હોસ્પિટલોના તબીબો સી-ફોર્મના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશન સામે આંદોલન કરી રહ્યા છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મચક આપતા નથી. ત્યારે  અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન (AHNA) દ્વારા ફરી એકવાર સી ફોર્મ મુદ્દે રેવી યોજીને મ્યુનિ.કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજુઆત કરવામાં આવી હતી. અમદાવાદમાં […]

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની 1300થી વધુ જગ્યા ખાલી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ તાલુકા અને જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં તબીબોની અછત છે.જેમાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ તબીબો નહીં હોવાથી દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. ગુજરાત સહિત દેશમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની મોટી ઘટ છે. જેમાં સરકારી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની 99 ટકા જેટલી અછત હોવાનું […]

રાજ્ય સરકારે તમામ માગણીઓ સ્વીકારી લેતા તબીબોની હડતાળનો સુખદ અંત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે જ સરકારી તબીબોએ સરકારનું નાક દબાવીને પોતાની માગણી ઉકેલવામાં ન આવે તો હડતાલનું એલાન આપ્યું હતું. આથી ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી. પડતર પ્રશ્નો મુદ્દે તબીબોએ લેખિતમાં માંગ કરી હતી. તબીબોની આરોગ્યમંત્રી, વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ  હતી. આ બેઠક બાદ ડોક્ટરોની હડતાળનો અંત આવ્યો […]

સુરત સિવિલના તબીબો અને સ્ટાફ સહિત 74 કોરોના સંક્રમિત, સરકાર પાસે વધારાના સ્ટાફની માગણી કરી

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં જે ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જોતા જો આવી જ સ્થિતિ રહી તો અમદાવાદની સાઈડ કાપીને સુરત મોખરે રહેશે. કોરોનાની ત્રીજી લહેરમાં સિવિલના તબીબો સહિતના 74 જેટલા સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code