1. Home
  2. Tag "DOCTORS"

દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ મોદીને ટ્વિટ કરીને  આ વર્ષે ડોક્ટરોને ભારત રત્ન આપવાની અપીલ કરી

સીએમ કેજરીવાલની માંગણી આ વર્ષે ભારત રત્ન ડોક્ટરોને આપવામાં આવે  પીએમ મોદીને ટ્વિટ કરીને અપીલ કરી   દિલ્હીઃ- સમગ્ર દેશમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીએ લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું છે, આ સમગ્ર સ્થિતિમાં  ડોક્ટરોએ મહત્વની ભુમિકા ભજવી છે, સતત દર્દીઓની સારવારમાં રહીને કોરોના સામે લડત લડવામાં ડોક્ટરોનો મહત્વનો ફાળો રહ્યો છે,દિવસ રાત પોતાના જીવન અને […]

અમેરિકાની સેનેટમાં નવો ખરડો રજૂ થયો, ભારતીય ડૉક્ટરોને પણ તેનાથી લાભ થશે

અમેરિકામાં ભારતીય ડૉક્ટરોને પ્રોત્સાહિત કરતો ખરડો પસાર નોકરી-વ્યવસાય માટે અમેરિકા જવા માગતા ડોક્ટરોને પણ આ સૂચિત કાયદાનો પ્રત્યક્ષ લાભ મળશે નવા સૂચિત કાયદા હેઠળ વિદેશી ડૉક્ટરોએ એમના દેશમાં પાછા જવું પડશે નહીં નવી દિલ્હી: અમેરિકામાં એક એવો ખરડો પસાર થયો છે જે દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં કામ કરવા માટે વિદેશી ડૉક્ટરોને આકર્ષિત કરશે. અમેરિકામાં […]

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં 420 તબીબોના થયા મોત : IMA

દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મુકે છે. આ દરમિયાન હજારો કોરોના યુદ્ધાઓએ જીવ ગુમાવ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી 420 તબીબોના મોત થયાનું IMAએ જણાવ્યું હતું. દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત IMAએ જાહેર કરેલા આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત થયાં છે. […]

કોવિડથી બચવા ગાયના છાણનો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારકઃ તબીબોનો મત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થતા લોકો ભયભીત થઈ ગયા છે. તેમજ કોરોનાથી બચવા માટે વિવિધ ઘરેલુ નુસખા અપનાવી રહ્યાં છે. હવે લોકો કોરોનાથી બચવા માટે ગાયના છાણનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આ પદ્ધતિથી સારવાર કોરોના પીડિતના આરોગ્યને નુકશાન […]

કોવિડના દર્દીઓના સગાઓનો તબીબો સાથે અમાનવીય વ્યવહારથી 104 ડોક્ટરોએ હોસ્પિટલ છોડી

અમદાવાદઃ કોરોનાના દર્દીઓની અવિરત સેવા કરતા તબીબો સાથે દર્દીઓના સગાઓ દ્વારા યોગ્ય વ્યવહાર કરાતો ન હોવાથી  એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 104 જેટલા તબીબોને ધન્વન્તરી હોસ્પિટલ છોડવાની ફરજ પડી હતી. શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન સેન્ટરમાં ડીઆરડીઓના સહયોગથી ઊભી કરવામાં આવેલી ધન્વન્તરી હોસ્પિટલમાં ફરજ બજાવતા બી. જે. મેડિકલ કોલેજના 104 એમબીબીએસના છેલ્લા વર્ષના […]

ગુજરાતમાં એક પખવાડિયામાં કોરોના કન્ટ્રોલમાં આવી જશે તેવો તબીબોનો મત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. કોરોનાથી રાહત ક્યારે મળશે. તે મોટો સવાલ છે. અને તબીબો પણ જુદા જુદા મંતવ્યો આપી રહ્યા છે. ત્યારે કેટલાક નિષ્ણાંતોના માનવા મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વધી રહેલા કેસો પર આગામી 10-15 દિવસમાં લગામ લાગે તેવી શક્યતા છે. જો આવુ થશે તો ગુજરાતના માથા પરથી મોટું સંકટ […]

સુરતની હોસ્પિટલમાં તબીબોએ કોરોના પીડિત દર્દીનો ઉજવ્યો જન્મદિવસઃ વિરેન્દ્ર સહેવાગે પણ તબીબોના કર્યા વખાણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. કોરોના પીડિતો અને તેમના પરિવારજનો ભયભીત થઈ ગયા છે. ત્યારે સરકાર, સામાજીક આગેવાનો અને તબીબો કોરોના સામેની લડાઈમાં લોકોનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી દર્દીના જન્મ દિવસની હોસ્પિટલમાં જ […]

ધન્ય છે, સિવિલ હોસ્પિટલના તબીબો સહિત 2500 સ્ટાફને કે મહિનાથી એક પણ રજા લીધી નથી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે તબીબી આલમ માટે દર્દીઓની સારવાર પણ પડકારરૂપ બની છે. મોટાભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ અવિરત દર્દીઓની સેવામાં જોતરાયેલા રહે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે. વર્તમાન સમયમાં સિવિલ […]

રાજ્યના ઈન્ટર્ન અને રેસિડન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો

સ્ટાઇપેન્ડ વધારીને રૂ. 13,000 કર્યું 5,000 નું ખાસ કૉવિડ પ્રોત્સાહન અપાશે 30મી જૂન સુધી વધારાનું કૉવિડ પ્રોત્સાહન અપાશે ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો થતો જાય છે. અમદાવાદ સહિત મહાનગરોની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે, ત્યારે આવા કપરા કાળમાં કોરોનાના દર્દીઓ વચ્ચે રહીને અવિરત સેવા આપતા તબીબો અને નર્સિંગ સ્ટાફ ધન્યવાદને પાત્ર છે. […]

રાજ્યના નિષ્ણાંત ડોક્ટર્સએ સ્વીકાર્યુ કે, કોરોનાનો બીજો વેવ સૌથી વધુ ઘાતક

ગાંધીનગર : કોરોનાની મહામારીને લીધે રાજ્યની સ્થિતિ ખૂબ ભયાવહ બની ગઈ છે. અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડો. તેજસ પટેલ, ડો.વી.એન.શાહ, ડો અતુલ પટેલ, અને ડો તુષાર પટેલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, ગત્ત કોરોના વેવની તુલનાએ આ બીજો વેવ વધારે ખતરનાક છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code