ડોક્ટર્સ માટે ગાઈડ લાઈનઃ તબીબો મેડિકલ સ્ટોર ખોલીને દવાઓનો વેપાર કરી શકે નહી,
અમદાવાદઃ દર્દીઓ તબીબોના ભગવાન માનતા હોય છે. કેટલાક તબીબોની દર્દીઓને લૂંટવાની નીતિરીતિને કારણે આખી તબીબી આલમ બદનામ થતા હોય છે. અને અવાર-નવાર ફરિયાદો પણ ઉઠતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય ચિકિત્સા પંચ દ્વારા તબીબો માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ચિકિત્સાપંચ દ્વારા ડોકટરો માટેની આચારસંહિતામાં કેટલીક નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. જેમાં ડોકટરો […]


