1. Home
  2. Tag "Document Registration"

ગુજરાતમાં 1લી એપ્રિલથી દસ્તાવેજ નોંધણી માટેના નિયમો બદલાશે, જાણો શું વિગતો આપવી પડશે ?

અમદાવાદઃ દસ્તાવેજોમાં થતી છેતરપિંડીને રોકવા માટે હવે  દસ્તાવેજ તૈયાર કરનારાનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત આપવા પડશે. દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ પણ આપવા પડશે. પહેલી એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

દસ્તાવેજની નોંધણીમાં હવે આધારકાર્ડની નકલ જોડવાની જરૂર નહીં પડે, સરકારે લીધો નિર્ણય

ગાંધીનગરઃ દરેક લોકોના આધાર કાર્ડ બેન્ક સાથે જોડાયેલા છે. તેના લીધા જો આધારકાર્ડની ચોક્સાઈ દાખવવામાં ન આવે તો ફ્રોડ પણ થઈ શકે છે. મહિના પહેલા રાજકોટમાં વકિલો દસ્તાવેજોમાં પોતાના આધારકાર્ડ જોડતા હતા. જેમાં કેટલાક વકિલો સાથે ફ્રોડ થયાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે વકિલોએ ગાંધીનગર સુધી રજુઆતો કરી હતી. આખારે હવે જમીન મિલકતના ખરીદ વેચાણની […]

વકીલો ફ્રોડનો ભોગ બનતા હોવાથી દસ્તાવેજ નોંધણીમાં આધારકાર્ડનું ઓપ્શન સ્થગિત કરાયું

અમદાવાદઃ રાજ્યમાં દસ્તાવેજોની નોંધણી માટે વકીલોના આધારકાર્ડનો ઉપયોગ થતો હતો. તેના લીધે રાજકોટમાં રેવન્યૂ પ્રેક્ટિસ કરતા 35  જેટલા વકીલોના બેંક ખાતામાંથી બારોબાર રકમ ઉપડી જતાં વકીલોમાં દેકારો મચી ગયો હતો, રેવન્યૂ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ રાજકોટ જિલ્લાના ઇન્સપેક્ટર ઓફ રજિસ્ટ્રાર હેડ અજય ચારોલ સમક્ષ રજૂઆત કરી હતી અને શનિવારે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆતનો તખ્તો […]

જમીન-મિલ્કતોના કૌભાંડો રોકવા હવે દસ્તાવેજી નોંધણીમાં પાવર ઓફ અટર્નીનું સોગંદનામું ફરજિયાત

અમદાવાદઃ રાજ્યમાં જમીન અને મિલ્કતોની ખરીદીમાં થતી ગેરરીતિ અટકાવવા સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. હવે પાવર ઓફ એટર્નીના આધારે જમીન-મિલ્કતના કૌભાંડ તથા કાનૂની વિવાદ રોકવા માટે રાજય સરકારે મહેસુલી કાયદા નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જે અંતર્ગત પાવર ઓફ એટર્નીના આધારે મિલકતના વ્યવહારમાં હવે  પાવર ઓફ એટર્ની આપનારનુ સોગંદનામું ફરજિયાત બનાવવામાં આવ્યું […]

દસ્તાવેજની નોંધણી વખતે BU કે પ્લાનની કોપી માગવાનો નિર્ણય ભારે વિરોધ બાદ રદ કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં દસ્તાવેજોની નોંધણી પારદર્શક બનાવીને નોંધણી વખતે બીયુ પરમિશન તેમજ પ્લાનની કોપી માંગવામાં આવે છે. જેના લીધે દસ્તાવેજ કરનારા અરજદારોની ખૂબજ મુશ્કેલી પડતી હતી. કારણે વર્ષો જુના મકાન ધારકો પાસે બીયુ પરમિશન કે પ્લાનની કોપી હોય નહી, એટલે આવા મકાનો વેચવામાં પણ મુશ્કેલી પડતી હતી. ઘણાબધા વકિલોએ પણ આ સંદર્ભે મહેસુલ મંત્રીને રજુઆતો કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code