અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મોટો નિર્ણય,ડોગ સ્ક્વોડ આતંકીઓ પર રાખશે નજર
અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મોટો નિર્ણય 1 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા ડોગ સ્ક્વોડ આતંકીઓ પર રાખશે નજર શ્રીનગર : અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ઉધમપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પોતાની વિશેષ ડોગ સ્ક્વોડ તૈનાત કરી છે. 62 દિવસની અમરનાથ યાત્રા 1 જુલાઈના રોજ પહેલગામમાં નુનવાન અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં […]