ભારતઃ ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવાયો
નવી દિલ્હીઃ પાકિસ્તાન સહિતના દુનિયાના અનેક દેશો ફુડ ક્રાઈસિસનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે ઘરેલુ આપૂર્તિ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન ચાલુ વર્ષે દેશમાં 112 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનની આશા વ્યક્ત કરવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે, દેશમાં ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં […]