આવતા વર્ષે મેથી અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ થશે શરૂ,નિર્માણ માટે વિશ્વભરમાંથી દાન એકત્ર કરવામાં આવશે
લખનઉ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન રામ લલ્લાની પ્રતિમાનું પણ ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન હવે ધન્નીપુરમાં મસ્જિદના નિર્માણના અહેવાલો છે. એવું માનવામાં આવે છે કે મસ્જિદનું નિર્માણ કાર્ય આવતા વર્ષે મે સુધીમાં શરૂ થઈ જશે.અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે સાઉદી અરેબિયાની મસ્જિદ-એ-હરમના […]