1. Home
  2. Tag "Dr. Mandvia"

ભારતીય તબીબી ઉપકરણો ઉદ્યોગ આગામી વર્ષોમાં નવીનતામાં એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવવાની શક્તિ ધરાવે છે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ ” મેડટેક મિત્ર એ એક એવું પ્લેટફોર્મ છે જે દેશની યુવા પ્રતિભાઓનો હાથ પકડીને તેમના સંશોધન, જ્ઞાન, તર્ક વગેરેને અંતિમ સ્વરૂપ આપીને મદદ કરશે. અને તેમને નિયમનકારી મંજૂરી મેળવવામાં મદદ કરશે.” તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે વર્ચ્યુઅલ રીતે ‘ MedTech’ મિત્ર ‘ […]

કોરોનાના વધતા કેસથી લઈને ગભરાવાની જગ્યાએ સતર્ક રહેવાની ડો. માંડવિયાએ આપી સલાહ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો સબ વેરિએન્ટ જે.એન.1ને લઇને આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારીઓ પર જાણકારી મેળવવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે રાજ્યના તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, આપણે સતર્ક રહેવાની જરૂર છે. પણ ગભરાવવાની જરૂર નથી. દર 3 મહિને તમામ હોસ્પિટલ મોકડ્રિલ કરે. આ […]

વિશ્વમાં સૂચવવામાં આવેલી 10 દવાઓમાંથી 4 દવાઓ ભારતમાં બનેલી જેનરિક દવાઓ છે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “44 લાખ લાભાર્થીઓને સેવા આપતા 341 CGHS વેલનેસ કેન્દ્રો સાથે, ત્રણ CGHS વેલનેસ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીબી એન્ડ રેસ્પિરેટરી ડિસીઝ (NIT અને RD) ખાતે રોબોટિક યુનિટની શરૂઆત તેમની આરોગ્યસંભાળ સુવિધાઓમાં કવરેજ અને બહેતરીમાં નોંધપાત્ર વધારો કરશે.” આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવી હતી. તેમણે આજે […]

કેન્સરની 90માંથી 42 દવાઓ રાહત દરે અપાય છેઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ ભારત કેન્સરની 90માંથી 42 દવાઓ સસ્તા દરે આપે છે. તેમ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું, ‘અમે કેન્સર હોસ્પિટલ અને તૃતીય સંભાળ સુવિધાઓની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ. આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે અમારી પાસે સર્વગ્રાહી અભિગમ છે. અમે એમબીબીએસ અને અનુસ્નાતક તબીબી બેઠકો અને […]

ભારત પાસે આરોગ્ય સંભાળમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવવાની ક્ષમતા અને માનવશક્તિ છે : ડૉ. માંડવિયા

અમદાવાદ:  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA), એક અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે “ઉત્પ્રેરક ઇનોવેશન – સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ એન્ડ પોલિસી” થીમ આધારિત IIMA હેલ્થકેર સમિટમાં મુખ્ય અતિથિ તરીકે વક્તવ્ય આપ્યું હતું. ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અસરકારક કોવિડ મેનેજમેન્ટ વ્યૂહરચના […]

ભારતમાં આરોગ્યએ વાણિજ્ય નથી પરંતુ સેવા છેઃ ડો. માંડવિયા

ઋષિકેશ એઈમ્સમાં ત્રીજા દીક્ષાંત સમાહોરનું આયોજન અનેક આરોગ્યલક્ષી સેવાઓનો પ્રારંભ કરાયો નવી દિલ્હીઃ ઋષિકેશમાં એઈમ્સના ત્રીજા દીક્ષાંત સમાહોરમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રો. એસ.પી. સિંહ ભાગેલની હાજરીમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) હેઠળ 150 બેડના ક્રિટિકલ […]

મોંઘી દવાઓથી દર્દીઓને અને પરિવરજનોને મળશે રાહત, સરકારની આ એપથી મળશે ફાયદો

નવી દિલ્હીઃ જો દવાઓના વધતા બીલ તમને પણ પરેશાન કરે છે તો તમારા માટે રાહતની વાત એ છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં ‘ફાર્મા સાહી દામ’ નામની એપ લોન્ચ કરી છે, જે ગ્રાહકોને બ્રાન્ડેડ દવાઓનો બોજ ઘટાડવામાં મદદ કરશે. આ એપ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ એન્ડ્રોઇડ અને iOS બંને […]

ખોરાકમાં ભેળસેળ કરનારાઓને સામે આકરી કાર્યવાહી કરવામાં આવશેઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “આપણે આપણા અમૃત કાળમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય રાખ્યું છે, તે જરૂરી છે કે આપણા નાગરિકો સ્વસ્થ હોય. સ્વસ્થ નાગરિક સ્વસ્થ રાષ્ટ્રની રચના કરે છે, જે સમૃદ્ધ રાષ્ટ્ર તરફ દોરી જાય છે. તેમ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે અત્યાધુનિક નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય […]

ભારતે રસાયણો અને ખાતરોમાં વૈશ્વિક બજારનું નેતૃત્વ કરવા માટે પોતાનું મોડલ બનાવવાની જરૂરઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝન સાથે સુમેળમાં ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રમાં પરિવર્તિત કરી શકે છે. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એડવાઇઝરી ફોરમની ત્રીજી બેઠકમાં કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સના રાજ્યમંત્રી ભગવંત […]

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આયુષ્માન ભારત- PMJAY હેઠળ આરોગ્યસંભાળ સેવાઓ મળશે

નવી દિલ્હીઃ  એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, આયુષ્માન ભારત હેઠળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે એક સમાવિષ્ટ અને સંયુક્ત આરોગ્ય પેકેજ પ્રદાન કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ -PMJAY વિભાગ હેઠળ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સામાજિક ન્યાય અને સશક્તિકરણ એમઓયુ પર ડૉ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code