UPSCના ચેરમેન તરીકે ડો. મનોજ સોનીની નિમણુંક, અગાઉ બે યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે સેવા આપી
નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના અધ્યક્ષ તરીકે પ્રદીપ કુમાર જોશીનો 4 એપ્રિલના રોજ કાર્યકાળ પૂર્ણ થતા યુપીએસસીના ચેરમેન તરીકે ડો. મનોજ સોનીની નિયુક્તિ કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ તા. 27મી જૂન 2023ના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત સભ્ય તરીકે શ્રીમતી સ્મિતા નાગારાજ, શ્રીમતી એમ.સત્યવતી, ભરત ભુષણ વ્યાસ, ડો.ટી.સી.એ.અનંત અને રાજીવ નયન […]