1. Home
  2. Tag "dr.randeep guleria"

ભારતમાં કોરોનાની નવી લહેરની શકયતાઓ ખુબ ઓછીઃ ડો. રણદીપ ગુલેરિયા

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના અનેક દેશો હાલ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ભારતમાં ઉપર પણ કોરોનાના નવા વેરિએન્ટ બીએફ 7નો ખતરો મંડરાય રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને અગમચેતી પગલા લેવામાં આવી રહ્યાં છે. જો કે, દેશમાં હાલ કોરોનાની ચોથી લહેરનો કોઈ ખતરો નહીં હોવાનું તબીબો માની રહ્યાં […]

નોન ICU વોર્ડમાં આરોગ્ય કર્મચારીઓને PPE કિટ પહેરવી આવશ્યક નથી, માત્ર માસ્ક અને ફેસ શિલ્ડ પર્યાપ્ત છે: ડૉ. રણદીપ ગુલેરિયા

આરોગ્ય કર્મચારીઓને નોન ICU વોર્ડમાં PPE કિટ પહેરવાની જરૂર નથી N 95 માસ્ક અને ફેસ શિલ્ડ જ પૂરતા છે AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ આ સૂચન કર્યું નવી દિલ્હી: સમગ્ર દેશમાં અત્યારે કોરોનાએ ભરડો લીધો છે ત્યારે નોન ICU વોર્ડમાં કોવિડ-19 દર્દીઓની સંભાળ લેતી વખતે આરોગ્ય કર્મચારીઓએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવાની જરૂર નથી તેવું AIIMSના ડાયરેક્ટર […]

વધુ ટ્રાન્સમિસિબલ કોવિડ વેરિએન્ટ, ઓછી ઇમ્યુનિટી કોરોનાની ત્રીજી લહેર લાવી શકે: ડૉ. ગુલેરિયા

ડૉ.ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેર અંગે આપી ચેતવણી ઓછી ઇમ્યુનિટી, વધુ ટ્રાન્સમિસિબલ કોરોના વેરિએન્ટ કોરોનાની ત્રીજી લહેર લાવી શકે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વેક્સિનેશનથી ત્રીજી લહેરને રોકી શકાય નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેર અંગે જણાવ્યું હતું કે, ઓછી રોગપ્રતિકારક શક્તિ, વધુ ટ્રાન્સમિસિબલ કોરોના વેરિએન્ટ તેમજ લોકડાઉનમાં રાહત કોરોનાની […]

બાળકો પર કોરોનાની ગંભીર અસરની કોઇ આશંકા નથી: ડૉ. ગુલેરિયા

કોરોના સંક્રમણની બાળકો પર અસરને લઇને એમ્સના ડાયરેક્ટરનું નિવેદન બાળકો પર કોરોનાની ગંભીર અસરની કોઇ આશંકા નથી બાળકો પર ગંભીર અસરના કોઇ પુરાવા પણ નથી મળ્યા નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ તેમજ વેક્સિનેશનની સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ભારત કે વિશ્વનો ડેટા […]

બ્લેક ફંગસ કમ્યૂનિકેબલ ડિસીઝ નથી પરંતુ તેના વધતા કેસને નજરઅંદાજ ના કરી શકાય: ડૉ. ગુલેરિયા

દેશમાં કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ મ્યુકોરમાઇસોસિસના કેસ વધ્યા બ્લેક ફંગસ કમ્યૂનિકેબલ ડિઝીસ ના હોવાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી આ ફંગસ મુખ્યત્વે સાઇનલ, નાક, આંખોની આસપાસના હાડકામાં મળે છે અને મસ્તિષ્કમાં પ્રવેશ કરી શકે છે નવી દિલ્હી: દેશમાં હવે કોરોન વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ બ્લેક ફંગસ/મ્યુકોરમાઇસિસના કેસમાં ઉછાળો જોવા […]

બ્લેક ફંગસના સંક્રમણને નિયંત્રિત કરવા આક્રમક ગતિએ કામ કરવાની આવશ્યકતા: ડૉ. રણદીપ ગુલેરિયા

કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે બ્લેક ફંગસ અંગે ડૉ. ગુલેરિયાનું નિવેદન બ્લેક ફંગસના સંક્રમણને ટાળવા માટે આક્રમક ગતિએ કામ કરવું આવશ્યક જે લોકોને સંક્રમણનો વધારે ખતરો છે તેમણે સુગરના લેવલને કાબૂમાં રાખવાની આવશ્યકતા છે નવી દિલ્હી: કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે હવે દેશમાં સતત વધતા મ્યુકોરમાઇસિસ અને બ્લેક ફંગસના કેસે ચિંતા વધારી છે. આ સ્થિતિમાં એઇમ્સ નવી […]

ઓક્સિજનના સ્તરને લઇને AIIMSના ડાયરેક્ટર ડૉ. ગુલેરિયાએ આપ્યું આ નિવેદન

ઓક્સિજનના સ્તરને લઇને AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનું નિવેદન કોવિડ-19માં શરીરમાં 92 અથવા 93ના ઓક્સિજન લેવલને ગંભીર ના માનવું જોઇએ જો કે એ ચોક્કસપણે ચેતવણી કહી શકાય કે હવે તબીબી સહાની આવશ્યકતા છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે જીવન જીવવા માટે જરૂરી એવા ઓક્સિજનની અછતથી અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે. દેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code