અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીય નાગરિકો સાથે કોઈ દુરવ્યવહાર નથી કરાયોઃ ડો. એસ.જયશંકર
નવી દિલ્હીઃ અમેરિકામાંથી ગેરકાયદે વસવાટ કરતા ભારતીય નાગરિકોને પરત મોકલવા મામલે રાજ્યસભામાં બોલતા, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘દરેક દેશની જવાબદારી છે કે જો તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા જોવા મળે તો તેમને પાછા લઈ લે.’ આ લોકોને અમેરિકા ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ત્યાંના ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે.’2012 થી […]