1. Home
  2. Tag "Dr. S. Jaishankar"

ડૉ. એસ. જયશંકર અને લાઓસના વિદેશ મંત્રીએ 10મી ભારત-લાઓસ સંયુક્ત કમિશન બેઠકની સહ-અધ્યક્ષતા કરી

નવી દિલ્હી, 04 જૂન 2026: 10th India-Laos Joint Commission Meeting વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને લાઓસના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી થોંગસાવન ફોમવિહાને નવી દિલ્હીમાં 10મી ભારત-લાઓસ સંયુક્ત કમિશન બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં વેપાર, રોકાણ, આરોગ્ય, ઊર્જા, ડિજિટલ કનેક્ટિવિટી, વિકાસ ભાગીદારી અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવી […]

ભારતે જમૈકાને ઇલેક્ટ્રોનિક સ્કોરબોર્ડ ભેટમાં આપ્યું

નવી દિલ્હી, 4 મે 2026: ભારત અને જમૈકા વચ્ચેના ગાઢ સંબંધોનું એક નવું ઉદાહરણ જમૈકાના ઐતિહાસિક સબીના પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળ્યું હતું. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્રુ હોલનેસની હાજરીમાં ભારત દ્વારા ભેટમાં આપવામાં આવેલ અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સ્કોરબોર્ડ ઔપચારિક રીતે સમર્પિત કર્યું. સ્કોરબોર્ડના અનાવરણ દરમિયાન, ડૉ. જયશંકરે રમતગમતને બંને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી […]

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઇક્વાડોરના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે ઇક્વાડોરના વિદેશ મંત્રી ગેબ્રિએલા સોમરફેલ્ડ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વેપાર, કૃષિ અને ક્ષમતા નિર્માણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. ઇક્વાડોરના વિદેશ અને માનવ ગતિશીલતા મંત્રી આજે ત્રણ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા. તેમની મુલાકાતનો હેતુ ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો […]

ભારત અને મોરેશિયસ વચ્ચેની ભાગીદારીમાં એક વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે: ડો. એસ.જયશંકર

નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને મોરેશિયસ વચ્ચેની ભાગીદારીમાં છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથેની મુલાકાત બાદ, વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે ચર્ચામાં દરિયાઈ સહયોગ, વિકાસ ભાગીદારી, આરોગ્ય, શિક્ષણ, ક્ષમતા નિર્માણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ […]

G-7 બેઠકમાં ડૉ. એસ. જયશંકરે વૈશ્વિક આર્થિક સુરક્ષા માટે નેવિગેશનની સ્વતંત્રતા પર ભાર મૂક્યો

નવી દિલ્હી, 28 માર્ચ 2026: ફ્રાન્સમાં G-7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વૈશ્વિક આર્થિક સુરક્ષા માટે નેવિગેશનની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન, તેમણે મહત્વપૂર્ણ ખનિજો પર મૂલ્ય શૃંખલામાં સહયોગ વધારવા માટે ચાલી રહેલા પગલાંની પ્રશંસા કરી હતી અને નાર્કો-આતંકવાદ જોડાણ દ્વારા […]

પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ભારત -અમેરિકા સતત એકબીજાના સંપર્કમાં રહેશેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હી, 24 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના અમેરિકન સમકક્ષ માર્કો રુબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય ચર્ચામાં મુખ્યત્વે પ્રવર્તમાન સંઘર્ષની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડનારી પ્રતિકૂળ અસરો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે પશ્ચિમ એશિયામાં […]

ડો. એસ.જયશંકર અને સોમાલિયાના વિદેશ મંત્રી અબ્દિસલામ વચ્ચે મળી બેઠક, મહત્વના મુદ્રા ઉપર થઈ ચર્ચા

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: વિદેશ મંત્રી એસ. જયશંકર નવી દિલ્હીમાં સોમાલિયાના વિદેશ મંત્રી અબ્દિસલામ અલીને મળ્યા. બંને નેતાઓએ વેપાર, ક્ષમતા નિર્માણ, શિક્ષણ, આરોગ્ય, કોન્સ્યુલર અને બહુપક્ષીય સહયોગને આગળ વધારવા પર વ્યાપક ચર્ચા કરી. મીટિંગ બાદ, વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં લખ્યું કે તેઓ સોમાલિયાના વિદેશ મંત્રી […]

ડો.એસ.જયશંકરે પુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઈકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રીએ આશા વ્યક્ત કરી કે પ્રતિનિધિમંડળની બેઠકો ફળદાયી રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, એસ. જયશંકરે લખ્યું, “આજે નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરીને […]

દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ. રશિયાના મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે તાજેતરના વર્ષોમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ વધુ ખરાબ થયા છે, અને કોઈ પણ રીતે આ જોખમોને વાજબી […]

બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છેઃ ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, બહુપક્ષવાદના દબાણના સમયમાં બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છે. ડૉ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન ન્યૂયોર્કમાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ વાત કરી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આ અશાંત વિશ્વમાં બ્રિક્સએ શાંતિ નિર્માણ, સંવાદ, રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code