1. Home
  2. Tag "Dr. S. Jaishankar"

અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીય નાગરિકો સાથે કોઈ દુરવ્યવહાર નથી કરાયોઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ અમેરિકામાંથી ગેરકાયદે વસવાટ કરતા ભારતીય નાગરિકોને પરત મોકલવા મામલે રાજ્યસભામાં બોલતા, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘દરેક દેશની જવાબદારી છે કે જો તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા જોવા મળે તો તેમને પાછા લઈ લે.’ આ લોકોને અમેરિકા ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ત્યાંના ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે.’2012 થી […]

ડો. એસ. જયશંકર UAEના રાજદ્વારી સલાહકારને મળ્યા

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ડૉ. અનવર ગર્ગશને મળ્યા હતા. આ બેઠક પછી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આજે સવારે અનવર ગર્ગશને મળીને આનંદ થયો. અમે ખાસ ભારત-યુએઈ ભાગીદારી અને તેને આગળ વધારવા અંગે ચર્ચા કરી”. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી 27 થી […]

ડૉ. એસ. જયશંકરે વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં ક્વાડના વિદેશ મંત્રીઓ સાથેની બેઠકમાં હાજરી આપી હતી. બેઠક પછી એક સંયુક્ત નિવેદનમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ બેઠક સ્વતંત્રી અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ક્વાડની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે. આ પ્રતિબદ્ધતામાં કાયદાના શાસન, લોકશાહી મૂલ્યો, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને જાળવી […]

પ્રવાસી ભારતીયોના હિતોને સુનિશ્ચિત કરવા માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ સ્પષ્ટઃ ડો. એસ.જયશંકર

ભુવનેશ્વરઃ વિદેશ મંત્રી એસ જયશંકરે ‘વૈશ્વિક કાર્યબળ’ બનાવવાના ભારતના પ્રયાસોમાં ડાયસ્પોરા સમુદાયના મહત્વ પર ભાર મૂક્યો હતી. અહીં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા, જયશંકરે કહ્યું કે તેઓ ખાતરી આપી શકે છે કે નરેન્દ્ર મોદી સરકાર વિદેશમાં મુશ્કેલ સમયમાં “તેમને મદદ કરવા તૈયાર” છે. તેમણે કહ્યું હતું કે, “અમને આપણા ડાયસ્પોરાની સિદ્ધિઓ પર […]

માલદીવ એ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિની મજબૂત અભિવ્યક્તિ : ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી જયશંકરે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, માલદીવ ભારતની ‘પડોશી પ્રથમ’ નીતિની ‘મજબૂત અભિવ્યક્તિ’ છે. તેમણે કહ્યું કે નવી દિલ્હી હંમેશા હિંદ મહાસાગર દ્વીપસમૂહની સાથે છે, ખાસ કરીને જ્યારે તેને પડકારજનક સમયમાં મદદની જરૂર […]

ડો. એસ.જયશંકર અમેરિકાના પ્રવાસે, ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન ડો.એસ જયશંકર અમેરિકાના NSA જેક સુલિવાનને વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. બંને મહાનુભાવો વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધને વધારે મજબુત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, ડોક્ટર એસ જયશંકર અને જેક સુલિવાને ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી […]

ભૌગોલિક રાજનીતિમાં સેમિકન્ડક્ટર મહત્વની ભૂમિકા ભજવશેઃ ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ સેમિકન્ડક્ટર સેક્ટરના મહત્વને વર્ણવતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, આવનારા સમયમાં જિયોપોલિટિક્સમાં દેશોના સમીકરણોમાં સેમિકન્ડક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નવી દિલ્હીમાં ભારત-જાપાન ફોરમના ઉદ્ઘાટન સત્રમાં વિદેશ મંત્રીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ‘જાપાન આજે તેના સેમિકન્ડક્ટર સેક્ટરને પુનર્જીવિત કરી રહ્યું છે અને ભારત પણ લાંબા સમયની […]

ડૉ. એસ. જયશંકરે અને કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા વચ્ચે બહુપક્ષીય ચર્ચા થઈ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે બહુપક્ષીય ભારત-કુવૈત સંબંધોને વધારવા અંગે ચર્ચા કરી. બંને વિદેશ મંત્રીઓએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ અને અખાત સહકાર પરિષદ સાથે ભારતના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ વિદેશ મંત્રીઓના સ્તરે સહયોગ માટે સંયુક્ત આયોગની સ્થાપના કરવા માટે સમજૂતી […]

આતંકવાદ અને કટ્ટરવાદ મામલે ડો. એસ.જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ શંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એક.જયશંકર પાકિસ્તાન પહોંચ્યાં હતા. જ્યાં એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, “SCO CHG બેઠક વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે અને તે સંગઠનના વેપાર તેમજ આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદેશ મંત્રી એસ જયશંકર આ સંમેલનમાં ભારતનું […]

ડૉ. એસ. જયશંકર આજે ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCOની સરકારના વડાઓની 23મી બેઠકમાં ભાગ લેશે. તેઓ ગઈકાલે પાડોશી દેશની બે દિવસીય મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાનારી આ SCO બેઠકમાં ડૉ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત SCOની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે. સંસ્થા દર વર્ષે સરકારના વડાઓની બેઠક યોજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code