1. Home
  2. Tag "drinking water problem"

સુરેન્દ્રનગરના રતનપરમાં પીવાના પાણીની સમસ્યા, ટેન્કરથી પહોંચાડાતુ પાણી

રતનપરમાં પાણી, ગટર અને સાફાઈના પ્રશ્ને લોકો પરેશાન સ્થાનિક રહિશોએ મ્યુનિની કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું લોકોને પોતાના ખર્ચે પાણીના ટેન્કર મંગાવવા પડે છે સુરેન્દ્રનગરઃ શહેરના રતનપર વિસ્તારની સોસાયટીઓમાં પીવાનું પાણી પુરતા પ્રેશરથી અપાતુ ન હોવાથી સ્થાનિક રહિશોને પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. રતનપર વિસ્તાર મ્યુનિ,કોર્પોરેશનમાં આવતો હોવાથી આ વિસ્તારના પ્રશ્નો પ્રત્યે પુરતું ધ્યાન […]

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકના હીરાસર સહિત 8 ગામોમાં ટેન્કરરાજ, ગ્રામજનો પરેશાન

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળો આંકરો બનતા ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના કેટલાક ગામડાંમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. શહેરના ઈન્ટરનેશન એરપોર્ટની નજીક આવેલા હીરાસર ગામ સહિત 8 જેટલાં ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. છેલ્લા એક પખવાડિયાથી પાણીની સમસ્યા ઊભી થઈ છે. કેટલાક ગામો એવા છે. કે, પીવા […]

સૌરાષ્ટ્ર-કચ્છના સૂકા પંથકની પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની: કુંવરજી બાવળીયા

પોરબંદર: પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ કુતિયાણા ખાતે અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે બનેલા પંચાયત વિભાગ હસ્તકના પોરબંદર જિલ્લાના તાલુકા પંચાયત કચેરી કુતિયાણાનું તથા અંદાજે રૂ. 32 લાખના ખર્ચે બનેલા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના તાલુકા ઘટક કચેરી કુતિયાણાનું લોકાર્પણ કુતિયાણા ખાતે કર્યું […]

સુરેન્દ્રનગરના 31 ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, જિલ્લા કલેકટરને રજુઆત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઉનાળાના આગમન પહેલા જ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. આમ તો જિલ્લાના મોટાભાગના ગામડાંમાં નર્મદાનું પાણી આપવામાં આવે છે,પણ વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે પણ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જિલ્લાના ત્રણ તાલુકાના મુળી, ધ્રાંગધ્રા, અને વઢવાણ તાલુકાના 31 ગામોમાં પાણીની સમસ્યાને લઇ પરેશાની થઇ રહી છે. આથી ગ્રામજનો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા […]

લખતર તાલુકાના 10થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, તંત્રને રજુઆત

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના કેટલાક ગામડાંમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સમસ્યા સર્જાઈ છે. તાલુકાનાં અમુક ગામોમાં 10-10 દિવસથી પાણી આવતું નથી. તો અમુક ગામોમાં પૂરતું પાણી ન આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને ગ્રામજનો દ્વારા મામલતદાર અને ટીડીઓને રજૂઆત કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના લખતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code