વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા માટે માર્ગ સલામતી મહિનાનું આયોજન
દિલ્હીઃ ભારતમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોમાં ટ્રાફિકના નિયમોના જાગૃત કરવા માટે સરકાર દ્વારા માર્ગ સલામતી મહિનાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં તા. 18મી જાન્યુઆરીથી 17મી ફેબ્રુઆરી સુધી માર્ગ અકસ્માતનાં કારણો અને અકસ્માતો અટકાવવાનાં પગલાં બતાવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સોમવારે માર્ગ સલામતી મહિના નું ઉદઘાટન કરશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આ […]