1. Home
  2. Tag "drowning"

મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકોના ડૂબી જવાથી મોત, 13 લોકો ગુમ

મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગણેશ ઉત્સવની સમાપ્તિ પછી મૂર્તિઓના વિસર્જન દરમિયાન ઓછામાં ઓછા ચાર લોકો ડૂબી ગયા અને 13 અન્ય ગુમ થયા. આ સંદર્ભમાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે પુણે જિલ્લાના ચાકણ વિસ્તારમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકો અલગ અલગ જળાશયોમાં વહી ગયા હતા. તેમણે કહ્યું કે વાકી ખુર્દમાં ભામા નદીમાં બે લોકો અને શેલ […]

ઉદયપુરમાં ખાણમાં 4 બાળકો ડૂબી ગયા, પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક દુ:ખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. ડાબોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણમાં નહાવા ગયેલા ચાર સગીર બાળકો ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા. આ ઘટના બાદ ગામમાં શોક છવાઈ ગયો અને પરિવારના સભ્યોએ ખાણ માલિક સામે કાર્યવાહીની માંગ કરી. ખેતરમાં બકરા ચરાવવા ગયા હતા બાળકો પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ડાબોક પોલીસ […]

બિહારના સહરસામાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

પટનાઃ બિહારના સહર્ષ જિલ્લાના કાશનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અસન્હી વોર્ડ નંબર 10 માં એક અકસ્માતમાં બે માસૂમ બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. આ અકસ્માતને કારણે આખું ગામ શોકમાં છે અને બે પરિવારો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. બાળકો ડૂબવાથી જીવ ગુમાવનારા બાળકોની ઓળખ સચિન મુખિયાના નવ વર્ષના પુત્ર અભિષેક કુમાર અને અનિલ […]

કચ્છના માંડવીમાં ઢોર ચરાવવા ગયેલા બે બાળકોના તળાવડીમાં ડૂબી જતા મોત

બપોરે ઢોર પરત આવી ગયા પણ બન્ને કિશોરો ન આવતા શોધખોળ કરાઈ, ઊંડા ખાડા પાસે ચપ્પલ અને લાકડી દેખાયા બાદ બન્નેના મૃતદેહ બહાર કઢાયા, મોતને ભેટતા બાળકના પિતા બેહોશ થયાહતા. ભૂજઃ  કચ્છના માંડવીમાં બે માસૂમ બાળકો તલાવડીમાં ડૂબી જતાં બન્નેના મોત નિપજ્યા હતા. મારવાડા પરિવારના બે બાળકો ઢોર ચરાવવા ગયા હતા. ત્યારે  તળાવડીમાં નહાવા પડતા […]

હરિયાણાઃ કૈથલ નજીક કાર કેનાલમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં બાળકો સહિત 8ના મોત

નવી દિલ્હીઃ હરિયાણાના કૈથલના મુંદડી ગામ પાસે આજે સવારે પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સિરસા બ્રાન્ચ કેનાલમાં ખાબકી હતી. આ કરૂણ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના આઠ લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચાલકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. […]

કચ્છમાં મુન્દ્રાના ગુંદાલા ગામ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં ત્રણ મહિલાઓ સહિત પાંચના મોત

ભૂજ :  કચ્છમાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ નજીકથી નર્મદાની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા  આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.  દુર્ઘટના બાદ પાંચેય મૃતદેહો  કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગરીબ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર […]

ગુજરાતમાં રવિવારે પાણીમાં ડુબી જવાના અડધો ડઝન બનાવો, 19 જણાં ડૂબ્યા, 7ના મોત

અમદાવાદઃ રાજ્યમાં રવિવારનો દિવસ પાણીમાં ડુબી જવાના અલગ અલગ અડધો ડઝન બનાવો બન્યા હતા. એક જ દિવસમાં 19 લોકો પાણીમાં ડૂબ્યા હતા.  જેમાંથી 7નાં મોત નિપજ્યા હતા. પાણીમાં ડુબી જવાના જે બનાવો બન્યા હતા જેમાં અવરલ્લી અને રાજકોટમાં 2-2 અને પંચમહાલ, જેતપુર, બનાસકાંઠામાં 1-1 અને દમણમાં 5માંથી 2ને બચાવી લેવાયા હતા  જ્યારે 3ની શોધખોળ હજું […]

માંડણ ગામ પાસે નર્મદા નદીમાં ડૂબી જવાથી ભરુચના એક જ પરિવારનાં 5 સભ્યોનાં મોત

ભરૂચઃ  કરજણના માંડણ ગામે આવેલી નર્મદા નદીમાં ભરૂચના એક જ પરિવારના પાંચ સભ્યોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. ભરૂચમાં રહેતો આ પરિવાર માંડણના નદી કિનારે ફરવા માટે આવ્યો હતો. ત્યારે તેઓ નદીમાં ડૂબ્યા હતા. જો કે, રવિવારની મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોના મૃતદેહ સોમવારે મળી આવ્યા […]

અમરેલીઃ નારાયણ સરોવરમાં નહાવા પડેલા પાંચ બાળકોના ડુબી જવાથી મોત

અમદાવાદઃ અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરોના ડુબી જતા મોત થતા ખળભળાટ મચી ગયો હતો. પાંચ બાળકો નારાયણ સરોવરમાં નહાવા પડ્યાં હતા. પાંચ બાળકોના ડુબી જવાથી મોત થતા સંમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુધાળા ગામના નારાયણ સરોવરમાં પાંચ બાળકો નહાવા પડ્યાં હતા. કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા પાંચેય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code