1. Home
  2. Tag "dry fodder for cattle"

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પશુઓને લીલો નહીં પણ સુકો ઘાસચારો ખવડાવવા અપીલ

અમદાવાદઃ ગુજરાતમાં આવતી કાલે શનિવારે મકરસંક્રાંતિ યાને ઉત્તરાણનું પર્વ છે. ઉત્તરાયણ પર્વમાં દાન-પુણ્ય કરવાનું વિશેષ મહાત્મ્ય છે. ઘણાબધા શ્રદ્ધાળુઓ મંદિરોમાં દર્શન કર્યા બાદ ગરીબ પરિવારોને કપડાનું દાન તેમજ ગાયોને ઘાસ ખવડાવતા હોય છે. ત્યારે રાજ્યના પશુપાલન વિભાગે અપીલ કરી છે. કે, પશુઓને ગોળ, લાડુ, અનાજ અને લીલો ઘાસચારો ખવડાવવો નહી. તેનાથી પશુઓને આફરો ચડવાથી મોત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code