ઉપવાસમાં બનાવો ખાસ ડ્રાયફ્રુટ હલવો, નોંધો રેસીપી
ચૈત્ર નવરાત્રીનો પર્વ હિન્દુઓ માટે ખુબ મહત્વનો માનવામાં આવે છે. આ નવરાત્રીના પર્વ પર દેવી દુર્ગાની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટેનો ઉત્તમ સમય માનવામાં આવે છે. આ દિવસોમાં ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે. ઉપવાસમાં ડ્રાયફ્રૂટ હલવાનું સેવન કરવું જોઈએ. ડ્રાયફ્રુટ ખાવાથી સ્વાદની સાથે તમારા સ્વાસ્થ્ય સારુ રહે છે. તો ચાલો તેને બનાવવાની […]