1. Home
  2. Tag "Dussehra Festival"

દશેરા પર્વઃ અમદાવાદમાં ઠેર-ઠેર ફરસાણની દુકાનોમાં ફાફડા-જલેબી માટે લાંબી લાઈનો લાગી

રાજ્યભરમાં દશેરાપર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી ઠેર-ઠેર રાવણના પૂતળાના દહનનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રોની પૂજા કરાઈ અમદાવાદઃ રાજ્યભરમાં આજે દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અનેક સ્થળો ઉપર રાવણના પૂતળાના દહનનું આયોજન કરાયું હતું. દશેરા પર્વ ઉપર લોકો ફાફડા-જલેબી આરોગે છે. દરમિયાન આજે સવારથી જ ફરસાણની દુકાનો ઉપર ફાફડા-જલેબીની ખરીદી માટે લાંબી લાઈનો […]

દશેરા પર્વઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે શસ્ત્રોનું પૂજન કર્યું

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અસત્ય ઉપર સત્યના વિજય સમાન દશેરા પર્વની આજે ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે શસ્ત્ર પૂજન કરીને રાજ્યની જનતાને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ રાજ્યની પ્રજાને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ […]

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દશેરાના પર્વને લીધે ગાંઠિયા-જલેબી બનાવનારા કારીગરોની માગ વધી

રાજકોટઃ દશેરાના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. દશેરાના દિવસે ગાંઠિયા, ચોળાફળી અને જલેબી ખાવાનું વિશેષ મહાત્મ્ય છે, દશેરાના દિવસે ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ગાંઠિયા, જલેબીની ખરીદી કરવા માટે લોકોની લાઈનો લાગતી હોય છે. ઉપરાંત ઘણીબધી હાઉસિંગ સોસાયટીઓમાં પણ કંદોઈને બોલાવીને ગાંઠિયા જલેબી બનાવી વેચાણ માટેના સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે. અટલે […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે વિજયાદશમીના પર્વની ઉજવણી કરશે,કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલિ  

આજે વિજયાદશમીના પર્વની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રાસમાં સૈનિકો સાથે કરશે ઉજવણી કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલિ  દિલ્હી:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ વર્ષે સૈનિકોની સાથે લદ્દાખના દ્રાસ વિસ્તારમાં દશેરાના પર્વની ઉજવણી કરશે. દ્રાસ વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક છે, જ્યાં તાપમાન – 40 ડિગ્રીથી નીચે હોય છે. રાષ્ટ્રપતિ હવે તે પરંપરા તોડતા જોવા મળે છે,જ્યારે તેઓ સામાન્ય રીતે […]

ડાંગઃ દશેરાના દિવસે સુબિર મંદિર પાસે દશેરા મહોત્સવ યોજાશે

શબરી માતાજીની યાદમાં કરાયું આયોજન પ્રથમવાર દશેરા મહોત્સવ યોજાશે અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું ધાર્મિક માહોલમાં ધામધામથી ઉજવણી કરવામાં આવે છે. હાલ રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે કેટલાક નિયંત્રણો સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષે પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના સુબિર મંદિર નજીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code