1. Home
  2. Tag "Dwarka"

દ્વારકાના જગતમંદિરમાં ધામધૂમથી ઊજવાશે ફૂલડોલોત્સવ, ભક્તો ધૂળેટીના રંગોથી રંગાશે

દ્વારકાઃ સુપરસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધિશના મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઊજવણીને લઈને તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે. દ્વારકા મંદિર પરિસર અને શહેરમાં 1500થી વધુ પોલીસ કાફલો ખડેપગે રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને દ્વારકા મંદિર સુરક્ષાના DySp સમીર શારડાના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.ફુલ ડોલોત્સવમાં લોખો ભાવિકો ઉમટી પડશે. શનિવારથી ભાવિકો આવી […]

દ્વારકામાં શ્રીકૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનાવાશે, હાઈ લેવલ કમિટીની રચના, જમીનનો સર્વે કરાયો

ગાંધીનગરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા બનાવવાનું આયોજન છે.આ પ્રોજેક્ટના પ્રારંભિક કાર્યને પૂરું કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં હાઈ-લેવલની કમિટીની રચના કરવામાં આવી છે, જેનો શિલાન્યાસ આ વર્ષના અંતમાં કરવામાં આવશે. 2022માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઢંઢેરામાં આપવામાં આવેલા કેટલાક મુખ્ય વચનોમાંથી આ એક હતું. સરકારે દ્વારકા […]

નાતાલની રજાઓને લીધે દ્વારકામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં, હોટલો, ધર્મશાળાઓ હાઉસફુલ

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધિશના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવે છે. જેમાં દિવાળીના વેકેશન બાદ હવે નાતાલના મીની વેકેશનમાં પ્રવાસીઓ પ્રવાહ છેલ્લા બે દિવસથી શરૂ થયો છે. દ્વારકાના તમામ નિવાસમાં બુકિંગ આવી જતા દ્વારકાના બદલે લોકો જામનગર, પોરબંદર વિગેરે જગ્યાએ યાત્રિકો રોકાણ કરીને પણ દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે. દ્વારકાના તમામ હોટલો, ગેસ્ટહાઉસ […]

મોરબી દુર્ઘટના બાદ ગુજરાત સરકાર હવે છાશ પણ ફૂંકીને પીએ છે, સુદામા સેતુ બંધ કરાયો,

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 જેટલા લોકોના મોત નિપજતા ચૂંટણી ટાણે જ ભાજપ સરકાર લોકોની ટીકાઓનો મારો સહન કરી રહી છે. હવે રાજ્યમાં આવી ફરીવાર ઘટના ન બને તે માટે સરકારે કડક નિર્દેશો જાહેર કર્યા છે. હવે દૂધની દાઝેલી સરકાર છાશ પણ ફુંકીને પીએ છે. એટલે કે, સુદામા સેતુ મુલાકાતીઓ માટે હાલ […]

પીએમ મોદીએ દ્વારકા શારદા પીઠ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધન પર શોક વ્યક્ત કર્યો

શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન 99 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો દ્વારકા:દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે નિધન થયું હતું. તેઓ 99 વર્ષના હતા.તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અંતિમ શ્વાસ લીધા.સ્વરૂપાનંદ સરસ્વતીને હિંદુઓના સૌથી મહાન ધર્મગુરુ માનવામાં આવતા હતા.થોડા દિવસો પહેલા સ્વરૂપાનંદ સરસ્વતીએ તેમનો […]

શ્રીકૃષ્ણનો દ્વારકામાં મહેલ અને પછી મંદિર,જાણો તેનો ઈતિહાસ

હિંદુ ધર્મમાં જેને પૂર્ણપુરષોતમનો દરજ્જો આપ્યો છે, એવા ભગવાન શ્રી કૃષ્ણની જિંદગીથી બધા પ્રભાવિત છે. કૃષ્ણનું વ્યત્કિત્વ, એની બાળલીલા, એનો પ્રેમ, અને તેના દ્વારા કહેવાયેલી શ્રીમદ ભગવતગીતા આ બધી વસ્તુ દ્વારા માનવ માત્રને જીવવાનો રસ્તો બતાવે છે. આજે આપણે વાત કરીશુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થપાયેલી દ્વારા નગરીની, જેને સોનાની દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. […]

ગુજરાત કૃષ્ણમય બન્યુંઃ મંદિરો ‘જય રણછોડ માખણ ચોર.’ના નાદથી ગૂંજી ઉઠ્યા

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉંમટી પડ્યાં હતા. મંદિરો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના ધાર્મિક સ્થલો ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દ્વારકા સહિતના ધાર્મિક સ્થળ ઉપર મંદિર ટ્રસ્ટએ ભક્તોની સુવિધાને […]

દ્વારકાના જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું

દ્વારાકાઃ જન્માષ્ટનીના દિને દ્વારકાધિશના દર્શનનો અનોખો મહિમા છે, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો જગત મંદિરમાં દ્વારકાધિશના દર્શન માટે આવતા હોય છે. જન્માષ્ટ્મી પર્વને હવે કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે કૃષ્ણજન્મોત્સવની મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે જન્માષ્ટમી ઊજવવા માટેની તડામાર તૈયારીઓ […]

જન્માષ્ટ્રમીના પર્વને લઈને અમદાવાદથી ઓખા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ હવે જન્માષ્ટ્રમીના તહેવારો શરૂ થશે. જન્માષ્ટ્રમીના પર્વ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા જાય છે. શ્રદ્ધાળુઓ સરળતાથી દ્વારકા જઈ શકે તે માટે ઓખા સુધીની વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ વિશેષ ભાડા પર […]

દ્વારકામાં જન્માષ્ટમીના દિને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એસટીની ખાસ બસો દોડાવાશે

જામખંભાળિયાઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું અનેરૂ મહાત્મ્ય હોય છે. જેમાં જન્માષ્ટ્રમીનું પર્વ રંગેચંગે ઊજવવામાં આવે છે. દ્વારકાધિશ મંદિરમાં જન્માષ્ટ્રમીના પર્વની વિશેષ ઊજવણી કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે ગામેગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ રૂટ્સ પર ખાસ એસટી બસ દોડાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ દ્વારકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code