1. Home
  2. Tag "Dwarka"

પીએમ મોદીએ દ્વારકા શારદા પીઠ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધન પર શોક વ્યક્ત કર્યો

શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન 99 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો દ્વારકા:દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે નિધન થયું હતું. તેઓ 99 વર્ષના હતા.તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અંતિમ શ્વાસ લીધા.સ્વરૂપાનંદ સરસ્વતીને હિંદુઓના સૌથી મહાન ધર્મગુરુ માનવામાં આવતા હતા.થોડા દિવસો પહેલા સ્વરૂપાનંદ સરસ્વતીએ તેમનો […]

શ્રીકૃષ્ણનો દ્વારકામાં મહેલ અને પછી મંદિર,જાણો તેનો ઈતિહાસ

હિંદુ ધર્મમાં જેને પૂર્ણપુરષોતમનો દરજ્જો આપ્યો છે, એવા ભગવાન શ્રી કૃષ્ણની જિંદગીથી બધા પ્રભાવિત છે. કૃષ્ણનું વ્યત્કિત્વ, એની બાળલીલા, એનો પ્રેમ, અને તેના દ્વારા કહેવાયેલી શ્રીમદ ભગવતગીતા આ બધી વસ્તુ દ્વારા માનવ માત્રને જીવવાનો રસ્તો બતાવે છે. આજે આપણે વાત કરીશુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થપાયેલી દ્વારા નગરીની, જેને સોનાની દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. […]

ગુજરાત કૃષ્ણમય બન્યુંઃ મંદિરો ‘જય રણછોડ માખણ ચોર.’ના નાદથી ગૂંજી ઉઠ્યા

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉંમટી પડ્યાં હતા. મંદિરો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના ધાર્મિક સ્થલો ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દ્વારકા સહિતના ધાર્મિક સ્થળ ઉપર મંદિર ટ્રસ્ટએ ભક્તોની સુવિધાને […]

દ્વારકાના જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું

દ્વારાકાઃ જન્માષ્ટનીના દિને દ્વારકાધિશના દર્શનનો અનોખો મહિમા છે, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો જગત મંદિરમાં દ્વારકાધિશના દર્શન માટે આવતા હોય છે. જન્માષ્ટ્મી પર્વને હવે કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે કૃષ્ણજન્મોત્સવની મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે જન્માષ્ટમી ઊજવવા માટેની તડામાર તૈયારીઓ […]

જન્માષ્ટ્રમીના પર્વને લઈને અમદાવાદથી ઓખા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ હવે જન્માષ્ટ્રમીના તહેવારો શરૂ થશે. જન્માષ્ટ્રમીના પર્વ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા જાય છે. શ્રદ્ધાળુઓ સરળતાથી દ્વારકા જઈ શકે તે માટે ઓખા સુધીની વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ વિશેષ ભાડા પર […]

દ્વારકામાં જન્માષ્ટમીના દિને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એસટીની ખાસ બસો દોડાવાશે

જામખંભાળિયાઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું અનેરૂ મહાત્મ્ય હોય છે. જેમાં જન્માષ્ટ્રમીનું પર્વ રંગેચંગે ઊજવવામાં આવે છે. દ્વારકાધિશ મંદિરમાં જન્માષ્ટ્રમીના પર્વની વિશેષ ઊજવણી કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે ગામેગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ રૂટ્સ પર ખાસ એસટી બસ દોડાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ દ્વારકા […]

દ્વારકાના દરિયામાં કરંટ સર્જાતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, બોટ ફેરી સેવા 26મી સુધી બંધ રહેશે

અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. દરમિયાન અરબી સમુદ્ર વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાતા સૌરાષ્ટ્રના દરિયામાં હાલ કરંન્ટ જોવા મળી રહ્યો છે. અને દરિયા તોફાની બને તેવી શક્યતા હોવાથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા તા. 26મી સુધી બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ […]

ગુજરાતના દ્વારકાના શિવરાજપુર સહિત 10 દરિયાકિનારાને બ્લુ ફ્ગેલ બીચ સર્ટિફિકેશન અપાયું

નવી દિલ્હીઃ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) એ બીચ એન્વાયર્નમેન્ટ એન્ડ એસ્થેટિક મેનેજમેન્ટ સર્વિસ (BEAMS) પ્રોગ્રામનું પ્રાયોગિક ધોરણે આયોજન કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ, બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેશન માટે આંતરરાષ્ટ્રીય ધોરણો હાંસલ કરવાના હેતુથી ઓળખાયેલા બીચ પર પ્રદૂષણ નિવારણ, બીચ જાગૃતિ, સૌંદર્ય શાસ્ત્ર, સલામતી, સર્વેલન્સ સેવાઓ અને […]

દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદઃ સુત્રોપાડામાં 10 ઈંચ વરસાદ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા. દરમિયાન દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથમાં કોડીનાર સુત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ ઉભી થઈ હતી.. રાત્રિ દરમિયાન ખાબકેલા 10 ઇંચ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાયુ છે. એક જ દિવસમાં ગામડાઓ પાણીથી તરબોળ થયા છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. […]

દ્વારકા, શામળાજી, ડાકોરમાં કાળીયા ઠાકરના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં

અમદાવાદઃ  ભારતીય પર્વ પરંપરામાં હોળી-ધૂળેટીનું અનેરૂ મહાત્મ્ય છે. હોળીનો તહેવાર ભકત પ્રહલાદની કથા સાથે સંકળાયેલો છે. તેમ હોરી, રસીયાનું પણ મહત્વ છે. ગોકુળ, મથુરા, વ્રજમાં હોળી ધૂળેટીનો અનન્ય મહિમા છે. વૈષ્ણવોની હવેલીમાં ફાગણ મહિનામાં હોરી રસીયા ગાવામાં આવે છે તથા ફૂલોત્સવ ઊજવવામાં આવે છે. આજે હોળી-ધુળેટી પર્વમાં સુપ્રસિદ્ધ તિર્થધામ શામળાજીના મંદિરમાં, તથા ડાકોરના રણછોડરાયજીના મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code