1. Home
  2. Tag "Dwarka"

દ્વારકાના દરિયામાં કરંટ સર્જાતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, બોટ ફેરી સેવા 26મી સુધી બંધ રહેશે

અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. દરમિયાન અરબી સમુદ્ર વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાતા સૌરાષ્ટ્રના દરિયામાં હાલ કરંન્ટ જોવા મળી રહ્યો છે. અને દરિયા તોફાની બને તેવી શક્યતા હોવાથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા તા. 26મી સુધી બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ […]

ગુજરાતના દ્વારકાના શિવરાજપુર સહિત 10 દરિયાકિનારાને બ્લુ ફ્ગેલ બીચ સર્ટિફિકેશન અપાયું

નવી દિલ્હીઃ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) એ બીચ એન્વાયર્નમેન્ટ એન્ડ એસ્થેટિક મેનેજમેન્ટ સર્વિસ (BEAMS) પ્રોગ્રામનું પ્રાયોગિક ધોરણે આયોજન કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ, બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેશન માટે આંતરરાષ્ટ્રીય ધોરણો હાંસલ કરવાના હેતુથી ઓળખાયેલા બીચ પર પ્રદૂષણ નિવારણ, બીચ જાગૃતિ, સૌંદર્ય શાસ્ત્ર, સલામતી, સર્વેલન્સ સેવાઓ અને […]

દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદઃ સુત્રોપાડામાં 10 ઈંચ વરસાદ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા. દરમિયાન દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથમાં કોડીનાર સુત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ ઉભી થઈ હતી.. રાત્રિ દરમિયાન ખાબકેલા 10 ઇંચ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાયુ છે. એક જ દિવસમાં ગામડાઓ પાણીથી તરબોળ થયા છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. […]

દ્વારકા, શામળાજી, ડાકોરમાં કાળીયા ઠાકરના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં

અમદાવાદઃ  ભારતીય પર્વ પરંપરામાં હોળી-ધૂળેટીનું અનેરૂ મહાત્મ્ય છે. હોળીનો તહેવાર ભકત પ્રહલાદની કથા સાથે સંકળાયેલો છે. તેમ હોરી, રસીયાનું પણ મહત્વ છે. ગોકુળ, મથુરા, વ્રજમાં હોળી ધૂળેટીનો અનન્ય મહિમા છે. વૈષ્ણવોની હવેલીમાં ફાગણ મહિનામાં હોરી રસીયા ગાવામાં આવે છે તથા ફૂલોત્સવ ઊજવવામાં આવે છે. આજે હોળી-ધુળેટી પર્વમાં સુપ્રસિદ્ધ તિર્થધામ શામળાજીના મંદિરમાં, તથા ડાકોરના રણછોડરાયજીના મંદિર […]

દ્વારકામાં ફૂલડોલ મહોત્સવની તૈયારીઓ શરૂ, લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે તૈયારી શરૂ દેવભૂમિમાં હોળી-ધુળેટી પર્વે આવતા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા 18 તારીખના ફુલડોલ ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટે તેવી શક્યતા દેવભૂમિ દ્વારકા: આગામી હોળી ધુળેટી પર્વે યાત્રાધામ દ્વારકા ખાતે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે ફુલડોલ ઉત્સવની તૈયારીના ભાગે જિલ્લા સેવા સદ્દનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.આ […]

દ્વારકામાં કાલે શુક્રવાથી કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિર, રાહુલ ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસની ચિંતન શિબિરનું આયોજન દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે જેમાં પાર્ટીના વરિષ્ઠ  નેતાઓ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ હાજરી આપશે. દ્વારકાના આહિર સમાજની વાડીમાં ચિંતન શિબિર યોજાશે. પ્રદેશ […]

20 યુવાઓએ દ્વારકાથી સોમનાથ 215 કિ.મી.નો દરિયો ખેડવાનું શરૂ કર્યું

દરિયો ખેડવાની શરૂઆત કરતાં 20 યુવા તરવૈયા દ્વારકાથી સોમનાથ 215 કિ.મી.નું કાપશે અંતર પાંચમી માર્ચે તેઓ પહોંચી શકે છે સોમનાથ સોમનાથ: ‘ઘટડામાં ઘોડા થનગને, યૌવન વીંઝે પાંખ’ જેવી પંક્તિને દ્વારકા અને રાજકોટના સાહસિક તરુણો તથા યુવાનો સચિતાર્થ કરી, દ્વારકાથી 215 કિલોમીટર દૂર આવેલા સોમનાથ ખાતે દરિયામાં તરીને જવાનું સાહસ કરનાર છે. ઇન્ટરનેશનલ સ્કુબા ડ્રાઈવર ગ્રૂપના બંકિમ […]

દ્વારકામાં કોંગ્રેસની યોજાનારી ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસનું સાશન નથી ત્યારે ફરી જનાધાર મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા દ્વારકામાં ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આગામી તા.22 થી […]

દ્વારકાઃ જગતમંદિરના દરવાજા ભક્તોના દર્શન માટે ખુલ્લા કરાયાં, શ્રદ્ધાળુઓમાં ખુશી

સવારે મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યાં એક સપ્તાહ સુધી મંદિર ભક્તો માટે બંધ રહ્યું હતું અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ ધાર્મિક સંસ્થાઓ ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં હતા. જો કે, છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ હવે નિયંત્રણો પણ હળવા કરવામાં આવે તેવી શકયતા છે. […]

દેશમાં માત્ર એક જગ્યાએ જોવા મળે છે કુષ્ણની પત્ની રુકમણીનું 2500 વર્ષ જૂનુ આ મંદિર

રુકમણીનું મંદિર દ્રારકામાં આવેલું છે 25દદ વર્ષ જૂનુ છે આ મંદિર માત્ર આ એક જ મંદિર રુક્મણીનું દેશમાં છે સામાન્ય રીતે આપણ ેભગવાન કૃષણની સાથે રાધાનું નામ જોડતા હોય છે રાધા એક પ્રમિકા તરીકે ભગવાન કૃષ્ણની સાથે જ અનેક મંદિરોમાં જોવા મળે છે,ત્યારે ભગવાન કૃષ્ણની પત્ની રુકમણીનું પણ પ્રાચની મંદિર દ્રારકામાં આવેલું છે. આપણે જાણીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code