1. Home
  2. Tag "Dwarka"

દ્વારકામાં ફૂલડોલ મહોત્સવની તૈયારીઓ શરૂ, લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે તૈયારી શરૂ દેવભૂમિમાં હોળી-ધુળેટી પર્વે આવતા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા 18 તારીખના ફુલડોલ ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટે તેવી શક્યતા દેવભૂમિ દ્વારકા: આગામી હોળી ધુળેટી પર્વે યાત્રાધામ દ્વારકા ખાતે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે ફુલડોલ ઉત્સવની તૈયારીના ભાગે જિલ્લા સેવા સદ્દનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.આ […]

દ્વારકામાં કાલે શુક્રવાથી કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિર, રાહુલ ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસની ચિંતન શિબિરનું આયોજન દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે જેમાં પાર્ટીના વરિષ્ઠ  નેતાઓ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ હાજરી આપશે. દ્વારકાના આહિર સમાજની વાડીમાં ચિંતન શિબિર યોજાશે. પ્રદેશ […]

20 યુવાઓએ દ્વારકાથી સોમનાથ 215 કિ.મી.નો દરિયો ખેડવાનું શરૂ કર્યું

દરિયો ખેડવાની શરૂઆત કરતાં 20 યુવા તરવૈયા દ્વારકાથી સોમનાથ 215 કિ.મી.નું કાપશે અંતર પાંચમી માર્ચે તેઓ પહોંચી શકે છે સોમનાથ સોમનાથ: ‘ઘટડામાં ઘોડા થનગને, યૌવન વીંઝે પાંખ’ જેવી પંક્તિને દ્વારકા અને રાજકોટના સાહસિક તરુણો તથા યુવાનો સચિતાર્થ કરી, દ્વારકાથી 215 કિલોમીટર દૂર આવેલા સોમનાથ ખાતે દરિયામાં તરીને જવાનું સાહસ કરનાર છે. ઇન્ટરનેશનલ સ્કુબા ડ્રાઈવર ગ્રૂપના બંકિમ […]

દ્વારકામાં કોંગ્રેસની યોજાનારી ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસનું સાશન નથી ત્યારે ફરી જનાધાર મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા દ્વારકામાં ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આગામી તા.22 થી […]

દ્વારકાઃ જગતમંદિરના દરવાજા ભક્તોના દર્શન માટે ખુલ્લા કરાયાં, શ્રદ્ધાળુઓમાં ખુશી

સવારે મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યાં એક સપ્તાહ સુધી મંદિર ભક્તો માટે બંધ રહ્યું હતું અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ ધાર્મિક સંસ્થાઓ ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં હતા. જો કે, છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ હવે નિયંત્રણો પણ હળવા કરવામાં આવે તેવી શકયતા છે. […]

દેશમાં માત્ર એક જગ્યાએ જોવા મળે છે કુષ્ણની પત્ની રુકમણીનું 2500 વર્ષ જૂનુ આ મંદિર

રુકમણીનું મંદિર દ્રારકામાં આવેલું છે 25દદ વર્ષ જૂનુ છે આ મંદિર માત્ર આ એક જ મંદિર રુક્મણીનું દેશમાં છે સામાન્ય રીતે આપણ ેભગવાન કૃષણની સાથે રાધાનું નામ જોડતા હોય છે રાધા એક પ્રમિકા તરીકે ભગવાન કૃષ્ણની સાથે જ અનેક મંદિરોમાં જોવા મળે છે,ત્યારે ભગવાન કૃષ્ણની પત્ની રુકમણીનું પણ પ્રાચની મંદિર દ્રારકામાં આવેલું છે. આપણે જાણીએ […]

દ્વારકામાં સરકારી હોસ્પિટલ તો છે, પણ પુરતા તબીબો નથી, દર્દીઓને પડતી મુશ્કેલી

દ્વારકા :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્યની પુરતી સુવિધા નથી. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પુરતો તબીબી સ્ટાફ નથી તેથી લોકોને ના છૂટકે ખાનગી ગવાખાનામાં સારવાર લેવા જવાની ફરજ પડી રહી છે. દ્વારકા તાલુકાની એકમાત્ર અદ્યતન સિવિલ હોસ્પિટલમાં પૂરતી સેવાઓ અને મેડિકલ સામગ્રીઓ તો છે પરંતુ પૂરતા તબીબો  નથી. જિલ્લાના અન્ય સરકારી હોસ્પિટલોની પણ આવી જ હાલત છે. […]

દ્વારકાના નિર્જન ગણાતા 21 ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહીં કરી શકાય

દેવભૂમિ દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનો પર્યટન ક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. દ્વારકા જિલ્લો પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર  2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ […]

દ્વારકાના જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમ તૈયારીઓઃ મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારાયું

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધિશના મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે.  જગત મંદિરમાં જન્માષ્ટમીનો સૌથી મોટો ઉત્સવ ભાવિકોની હાજરીમાં ઉજવવાનો નિર્ણય લેવાયો હતો જેના પગલે ઉત્સવ સંબંધિત તમામ તૈયારી અને વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. જગત મંદિર રૂટ પર ખાસ બેરીકેટ ગોઠવી દર્શનાર્થીઓ માટે વ્યવસ્થાઓ નિયત કરાઇ રહી છે. જયારે ચુસ્ત પોલીસ […]

દ્વારકાધિશ અને ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ચાલતી તડામાર તૈયારીઓ

રાજકોટઃ સુપ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિર, ડાકોરના રણછોડરાયજીનું મંદિર અને શામળાજીના મંદિરમાં જન્માષ્ટમીના પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જન્માષ્ટમી તથા ગણેશોત્સવના તહેવારો માટે રાજય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે તેમાં કેટલીક છૂટછાટો આપવામાં આવતાં હજારો-લાખો ભાવિકોએ રાહતનો શ્વાસ લીધો છે ધાર્મિક ઉત્સવોમાં ભાવિકો સામેલ થઈ શક્શે. રાજયના રાજકોટ સહિત આઠ શહેરોમાં નાઈટ કરફયુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code