1. Home
  2. Tag "Dwarkadhish"

ઉપરાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે, દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવ જ્યોતીલિંગમાં પૂજા-અર્ચના કરી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ દ્વારકા ખાતે જગત મંદિરમાં દર્શન કર્યાં હતા. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પણ મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ધર્મપત્ની  ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન – અર્ચન સાથે […]

દ્વારકાધીશને 56 ભોગ જ કેમ ધરાવવામાં આવે છે? આ છે તેની પાછળનું રહસ્ય

ગુજરાત રાજ્યના દરિયા કિનારે આવેલુ દ્વારકાધીશનું મંદિર એટલે કે શ્રીકૃષ્ણને અનેક પ્રકારની પ્રસાદી કે ભોગ ધરાવવામાં આવે છે, લોકો દુર દુરથી આ મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે પણ આવે છે આવામાં તે વાત દરેક લોકોને ખબર હશે કે ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે પરંતુ તેમને 56 ભોગ જ કેમ ધરાવવામાં આવે છે તેના […]

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબીર, રાહુલ ગાંધીએ દ્વારકાધિશના ચરણોમાં શિશ ઝૂકાવ્યું

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં  કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચિંતન શિબીરમાં ભાગ લેવા માટે  દ્વારકા આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી દ્વારકા પહોંચીને દ્વારકાધિશ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. દ્વારકાધીશ ભગવાનના મંદિરની પ્રવેશ દ્વાર પહેલા […]

કોરોનાના કેસ વધતા સુપ્રસિદ્ધ મંદિરો દ્વારકાધિશ, અંબાજી, બહુચરાજી દર્શનાર્થીઓ માટે સપ્તાહ સુધી બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને રોકવા માટે દર્શનાર્થીઓ માટે મંદિરો પણ બંધ કરવાની ફરજ પડી રહી છે. જેમાં દ્વારકાધિશ, અંબાજી, શામળાજી, બહુચરાજી સહિત સહિત મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જગત મંદિર એવા દ્વારકાધિશના મંદિરમાં પ્રતિદિન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. અને જ્યારે કોરોના મહામારીની ત્રીજી લહેર આવી રહી હોય, […]

દ્વારકાધિશના મંદિરમાં દિવાળીના તહેવારો માટે દર્શનનો સમય જાહેર કરાયો

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code