1. Home
  2. Tag "DYCM"

બિહાર સરકારના મંત્રી મંડળનું વિસ્તરણઃ કેબિનેટ વિસ્તરણમાં આરજેડીનો દબદબો

પટનાઃ બિહારમાં સત્તા પરિવર્તન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. નીતિશ કુમારેએ NDA છોડીને મહાગઠબંધન સાથે મળી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. નીતિશ પોતે મુખ્યમંત્રી હતા અને આરજેડી નેતા તેજસ્વી યાદવે બીજી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બીજી તરફ, સત્તાથી બહાર રહેલ ભાજપ હવે સીએમ નીતિશ કુમાર અને મહાગઠબંધન સરકાર પર આકરા પ્રહાર કરી […]

ઉત્તરપ્રદેશઃ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની યોગી સરકારની તૈયારીઓ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યોગી સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે. હકીકતમાં, પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ખૂબ જ ગરમ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દો […]

ઉત્તરપ્રદેશઃ DyCM સામાન્ય દર્દીની જેમ હોસ્પિટલ પહોંચ્યાં, અવ્યવસ્થા જોઈને થયા નારાજ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર વધારે એક્ટીવ બની છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક સામાન્ય દર્દીની જેમ કેજીએમયુ પહોંચ્યાં હતા. જ્યારે અવ્યવસ્થા જોઈને તેઓ નારાજ થયાં હતા. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હોસ્પિટલમાં હોવાની જાણ થતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. નાયબ મુખ્યમંત્રી અને તબીબી શિક્ષણ તથા આરોગ્ય પ્રધાન બ્રિજેશ પાઠકએ અધિકારીઓને ઠપકો આપીને વ્યવસ્થા સુધારવા માટે […]

ઉત્તરપ્રદેશમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 75થી બેઠકો ઉપર વિજય મેળવશેઃ કેશવ પ્રસાદ મૌર્ય

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં સતત બીજી વાર મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરનારા યોગી આદિત્યનાથની કેબિનેટના મંત્રીઓ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. કેશવ પ્રસાદ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને વિધાનસભાની ચૂંટણીમાં હારવા છતા પણ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. તેમણે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં 75થી વધારે બેઠકો ઉપર જીતવાનો દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યોગી આદિત્યનાથી […]

દિલ્હીમાં કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરાયાઃ ધો-9થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાશે

7મી ફેબ્રુઆરીથી ઓફલાઈન વર્ગો શરૂ થશે નર્સરીથી ધો-8ના વર્ગો 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે રાત્રિ કરફ્યુના સમયમાં પણ એક કલાકનો ઘટાડો દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સીએમ કેજરિવાલની સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ હવે નિયંત્રણો હળવા કરવાની દિશામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ નાયબમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ યાદવ ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. યોગી સરકાર સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, રાજકીય પક્ષો વચ્ચે શબ્દ યુદ્ધ પણ આ દિવસોમાં તેજ જોવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ યાદવ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેણે કહ્યું કે […]

કોરોના સંકટઃ દિલ્હીવાસીઓને જરૂરી હોય તો જ ઘરમાંથી બહાર નીકળવા DyCMની અપીલ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હામાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાના પગલે દિલ્હી સરકારે ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન વિકએન્ડ કરફ્યુ નાખવામાં આવ્યો છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ દિલ્હીની પ્રજાને કામ વિના બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ વિનંતી કરી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ દિલ્હીમાં કોરોનાની […]

ઉત્તરપ્રદેશમાં 2017 પહેલા લુંગી અને ટોપીવાળા ગુંડાઓ હથિયાર લઈ ફરતા હતાઃ કેશવ મૌર્ય

લખનૌઃ અયોધ્યા અને કાશી બાદ હવે મથુરાની તૈયારી જેવા નિવેદનથી રાજકીય હલચલ મચાવનાર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યએ ફરી એકવાર પોતાના નિવેદનને લઈને વિવાદમાં સપડાયાં છે. કેશવ મૌર્યએ પ્રયાગરાજમાં ટ્રેડર્સ કોન્ફરન્સમાં કહ્યું કે, 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા લુંગી છાપ ગુંડાઓ ફરતા હતા. તેઓ જાળીવાળી ટોપી પહેરીને વેપારીઓને બંદૂકની ગોળીથી ધમકાવતા હતા. તેઓએ તમણે તમારી જમીનનો […]

ગુજરાત : હવે મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ પરિવારદીઠ નહીં વ્યક્તિ દીઠ અપાશે

અમદાવાદઃ રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમા તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાજય સરકારે “મા-અમૃતમ વાત્સલ્ય” યોજના કાર્યરત છે જેમા લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મા/મા વાત્સલ્ય […]

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવામાં નવી 25 એમ્બ્યુલન્સનો સમાવેશ

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા છે જેના પરિણામે આજે રાજ્યમાં ૮૦૦થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનની સેવાઓ કાર્યરત છે. WHOના ધોરણો મુજબ દર ૧ લાખની વસ્તીએ ૧૦૮ જેવી એક એમ્બ્યુલન્સની સેવા જોઇએ એ મુજબ રાજ્યમાં ૬૫૦ એમ્બ્યુલન્સ હોવી જોઇએ. તેની સામે ગુજરાતમાં ૮૦૦ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code