1. Home
  2. Tag "E-BUS"

દેશમાં વર્ષ 2030 સુધીમાં 169 શહેરોમાં માર્ગો ઉપર ઈ-બસ દોડતી હશે

નવી દિલ્હીઃ વર્ષ 2030 સુધીમાં દેશના 169 શહેરોમાં ઈ-બસ દોડશે. આ માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના હેઠળ કુલ 57 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે. આ સિવાય મેટ્રો અને ઇવી ચાર્જિંગ સ્ટેશનનો પણ પ્રચાર કરવામાં આવશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વિશેષ અધિકારી જયદીપે જણાવ્યું હતું કે શુક્રવારથી શરૂ થનારી ત્રણ […]

GSRTC : વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ ના દ્વિતીય દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામનાર ‘ન્યૂ વોક વે વીથ કૅનોપી’ અને ‘ફ્રિસ્કિંગ બૂથ’ નું ખાતમુહૂર્ત કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા ઉમદા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં આવનાર […]

બે વર્ષમાં ઈ-વાહનોની કિંમત પેટ્રોલ વાહનો બરાબર થઈ જશેઃ નીતિન ગડકરી

દિલ્હી-મુંબઈ હાઈવે પર 670 સ્થળો પર ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરાશે આગામી દિવસોમાં ટ્રેનોની જેમ બસો પણ દોડશે હાલના સમયમાં દેશમાં 30 કરોડ ઓટોમોબાઈલ વાહન નવી દિલ્હીઃ સરકાર સતત ઈલેક્ટ્રીક અને હાઈબ્રિડ વાહનો ઉપર ફોકસ કરી રહી છે અને આગામી બે વર્ષની અંદર ઈલેક્ટ્રીક વાહનોની કિંમત પેટ્રોલ વાહનો બરાબર થઈ જશે, તેવો આશાવાદ કેન્દ્રીય માર્ગ પરિવહન […]

વડોદરાઃ પ્રદુષણને અટકાવવા માટે શહેરમાં 200 ઈ-બસ દોડાવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, એટલું જ નહીં સરકાર દ્વારા ઈ-વાહનોની ખરીદી ઉપર સબસીડી પણ આપવામાં આવી રહી છે. હાલ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ઈ-બસ દોડાવવામાં આવી રહી છે, જ્યારે હવે વડોદરામાં પણ આગામી દિવસોમાં 200 ઈ-બસ દોડાવવાનો મનપાએ નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા […]

સોમનાથમાં ધાર્મિક સ્થળોના દર્શન માટે બસ સેવા શરૂ કરાઈ

અમદાવાદઃ સોમનાથ મંદિર પ્રથમ જયોર્તિલીંગ હોવાથી શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સોમનાથ યાત્રાધામ ખાતે આવતા ધર્મપ્રેમી જનતાને વધુને વધુ સુવિધા મળે તે માટે ઈ-બસ સેવા ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા ધાર્મિક સ્થળો, વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસન ઉધોગને […]

ગુજરાતઃ પ્રદુષણ અટકાવવા માટે એસટી નિગમ ઇ-બસની સાથે LNG બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાત સ્‍ટેટ રોડ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન (એસટી નિગમ)એક પાયલોટ પ્રોજેકટ હેઠળ ડિઝલ બસોને  એલએનજીમાં ટ્રાન્સફર કરવાની વિચારી રહી છે. તેમજ ત્રણેય બસ પણ એલએનજીમાં ફેરવવા માટે ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગેઈલ)ને આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદુષણને અટકાવવા માટે એસટી નિગમ […]

સુરતઃ વર્ષના અંત સુધીમાં પરિવહન માટે 100 ઈલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. હવાનું પ્રદુષણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ઉપર કામગીરી કરી શકે છે. તેમજ પ્રદુષણ ઘટાડવા માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલ ડાયમન્ડ સિટી સુરતમાં 50 જેટલી ઈ-બસ માર્ગો ઉપર દોડી રહી છે. જ્યારે વર્ષના અંત સુધીમાં અન્ય 50 ઈ-બસ દોડતી થઈ જશે. આમ […]

રાજકોટના રોડ પર જલ્દીથી દોડી શકે છે ઈ-બસ, કાલે ટ્રાયલ પૂર્ણ થશે

રાજકોટમાં જલ્દીથી દોડી શકે છે ઈ-બસ સરકારની ઈ-બસ દોડાવવાની તૈયારી પ્રદૂષણમાં ઘટાડો થવાની સંભાવના રાજકોટ:  રાજ્યમાં સતત વધતા જતા ટ્રાફિકને લઈને સરકાર દ્વારા યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હવે સરકાર પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવા, પ્રદૂષણ ઘટાડવા અને લોકોની માગને પહોંચી વળવા માટે ઈલેકટ્રીક બસને પ્રોત્સાહન આપી રહી છે. રાજકોટ શહેરમાં પણ […]

રાજકોટના માર્ગો ઉપર માર્ચ મહિનાથી ઈ-બસો દોડશે

અમદાવાદઃ દેશમાં પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પ્રદુષણનું સ્તર ઘટે તે માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની રાજધાની મનાતા રાજકોટના માર્ગો ઉપર આગામી દિવસોમાં બીઆરટીએસ રૂટ ઉપર બસ દોડાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં પ્રથમ તબક્કામાં માર્ચ મહિનાથી 20 ઈ-બસ દોડશે. માધાપર ચોકડીથી ગોંડલ રોડ સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code